________________
তিতততততততততততততততততততততততততততততততততততততততততততততত
વ પ્રાપ્ત થાય છે.
છેલ્લા તમારા ત્રણ પત્ર-ત્યાં આ વખતે ગયા પછીના ઉલ્લાસ અને Gી સંતોષ પ્રેરે તેવા છે.
ધ્યાનનો વખત વધારતા રહેશો. ઝાઝું ટકાતું નથી તેવી ફરીયાદ લા છે તેની હરકત નહિ. સાધનની જેટલી અપૂર્વતા સમજાય તેટલી રૂચિ વ વધે અને રૂચિ પ્રમાણે આત્માનું વીર્ય વધે અને તેના પ્રમાણમાં સ્વભાવ 15. સ્થિરતા આવે. વધારે લખવાપણું નથી.
આપના પૂ. સાસુજીને શાતા પૂછશો. આપના પૂ. માજીને પણ Gી શાતા પૂછશો.
ચિ. મિનલકુમારી ખુશી આનંદમાં હશે. યાદ કરશો. તમોને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન • ૩૦ .
તા. ૧૯-૯-૭૯ || સહજાત્મ સ્વરૂપાય નમઃ | તે પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ
આપનો પત્ર મળ્યો, વાંચી અતિ આનંદ થયો. અરે ! પત્રથી ગાડી B લાઇન પર આવી ગઈ છે, માટે મારે હંમેશાં પત્રવ્યવહારના Touch માં રહેવું પડશે.
સાયલાથી આવ્યા પછી તાબડતોબMagnified glass લઈ પ્રકાશમાં IE વી તેનું ઉત્પત્તિ સ્થાન જોયું.Drop by drop સુ. ઝરણાં પણ જોયાં. ત્યાર B છે પછી હમેશાં આખો દિવસ લક્ષ ધારા એના પર જ જાય છે - રહે છે, ALપણ ધ્યાન-લક્ષનો Period વધારવાનો છે. OOO
OOOOOO આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org