________________
00000000 ઇચ્છાને લીધે લખ્યો છે.
હવે પછીના પત્રમાં બીજા પત્રોનો ખુલાસો લખીશ આત્માર્થી શાન્તિભાઈ, નગિનભાઈ વગેરે મુમુક્ષુ-૫૨મ મુમુક્ષુ ભાઈબેનોને મારી યાદી આપશો.
ઘરે સર્વ મઝામાં છે, મારી બાને તથા બધાને તમારા વતી સમજાવ્યા છે. બધા મઝામાં છે પણ સાસુની તબિયત સારી નથી. Mr. C. U. Shah મદ્રાસ ગયા છે. ઘરે પૂ. બા. સરોજભાભી, બાળકો મઝામાં હશે.
doo
એજ. લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
૨૯ ૭
૧૬૬
સાયલા, તા. ૧૫-૯-૭૯
11 30 11
| સહજાત્મ સ્વરૂપાય નમઃ ।
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૭-૯નો ઇગ્લેન્ડ પત્ર તા. ૧૦-૯ના રોજ મળેલ છે. તેનું જેમ જેમ વાંચન આગળ ચાલ્યું તેમ તેમ અધ્યાત્મિક ઉલ્લાસ વધતો ગયો અને પુરો થયે પરમ સંતોષ થયો.
Jain Education International
તમોને હવે જ્ઞાનીના આશ્રયપૂર્વક તે તે લખાણો યથાર્થ સમજવાની શક્તિ આવી ગયાની ખાત્રી થાય છે. અને મુખ્ય મુદ્દાના Grasping power અને આધ્યાત્મિક પુરુષાર્થ પ્રશંસનીય છે.
આંક ૨૧૨. આવી દશા આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે. તેમાં માયાની સંગતિ બહુ વિટંબના રૂપ છે. પણ એ જ દશા લાવવા જેનો દૃઢ નિશ્ચય છે તેને ઘણું કરીને તે દશા થોડા વખતમાં
TOOOOOOOOOO
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org