________________
0000000000000000000000 ૨૦૦ની વચનાવલીમાં કહ્યા પ્રમાણે હવે માર્ગ પ્રાપ્ત કર્યો છે. B
આંક ૨૨૩-પરાભક્તિની વ્યાખ્યા - “પરમાત્મા અને આત્માનું 5 એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ 5 લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા B વા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી, પરમાત્માને નિરંજન IP
અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે. એટલા માટે SB હું જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે 5
પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં 5 વ એકયભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં બિરાજમાન પરમાત્માનો વી ઐકયભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને વ પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે, તેને | 3 માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેની IE.
ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની IB વી ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે વી આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે તે ડી એમજ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉપજે છે, અને તે 5
ભક્તિ ક્રમે કર પરા ભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, Gભગવદ્ ગીતામાં પણ ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે, 5. Gી અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી E
મંત્રમાં “નમો અરિંહતાણ” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ વી ભક્તિ માટે એમ સુચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ 5 લા પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” કૃપાળુદેવના કહ્યા વી પ્રમાણે મને પરાભક્તિ છે જ એમાં શંકા નથી. વી યમ નિયમમાં-” રસદેવ નિરંજન કો પિવહી, નહી જોગ જુગાજુગ | તી સો જીવહી” કૃપાળુદેવે આમાં (.)ને દેવ-નિરંજન કહ્યો છે. * O
OOOOT |
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល |
૧૬૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org