________________
܀ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܐ
UUUUUUUUU
વા પુરુષાર્થ કરવા તરફ લક્ષ ખેંચવા માટે હતા. તે લક્ષ થવા તમે મહેનત 3
લીધી તે દેખાય છે. આ જવાબમાં ક્યાંક યથાર્થ નથી તે રૂબરૂ સમાગમ |B વાં ધ્યાન દોરીશ.
આંક ૯૧૩ ફરી ફરી વિચારવા યોગ્ય છે. આંક ૯૦૨ પુરુષાર્થ B કરવામાં ઉપયોગી છે. “કોઈ, માધવલ્યો, હાંરે કોઈ માધવ લ્યો,” B
એવો ઉલ્લાસ આવવો જોઇએ. વ શ્રીમાન સી.યુ. શાહભાઈ મદ્રાસથી આવી ગયા, વંદન.પૂ. માજીને વી weakness રહે છે, શાતા પૂછી વંદન કહેશો. તમારા પૂ.માજીને ધર્મનો
જુસ્સો તબિયતમાં ટકી રહે છે જાણી રાજી થવા જેવું છે. “યોગી B વી ભાવના, તાલશી સિદ્ધિઃ ” એટલે તેઓની ઇચ્છા હરિ પુરી કરે ! |
ચિ. મિનલબેન ૨૪મા વર્ષથી કેમ આગળ વધતાં નથી? નિયમિત વ વાંચે છે તે ઘણું છે. જોકે વચનામૃતમાં વર્ષ ૨૪ તથા વર્ષ ૨૫ બહુ કિંમતી છે. જેથી જેટલું સમજણપૂર્વક વંચાય તેટલું સારું.
આંક ૫૦૯ અને ૫૧૧ પણ વાંચશો. મારી તબિયત સારી છે. શું તમને ખુશી મજામાં ચાહું છું તા. ૧લી મે પછી મુંબઈ, દેવલાલી 5 જવાનું બને તેમ લાગે છે. લી. સંતચરણ સેવક લાડકચંદ મા. વોરાના આત્મભાવે વંદન • ૨૬ ૭
-૮-૭૯ ઉપકારી પરમ પૂજ્ય ગુરુદેવાય નમઃ
સાયલાથી આવે લગભગ એક મહિનો થવા આવશે. પણ ઘણા 3 મહિનાથી આપનાથી out of touch હોય એમ લાગે છે. પત્ર લખવાનું E વ ઘણું જ મોડું થયું છે. તે માટે ક્ષમા માગું છું. ચિત્તે કાંઈ સ્થિર B
UUUuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org