________________
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
વા પત્ર ઘણો લાંબો થઈ ગયો છે, પણ વાંચીને આપને સંતોષ થશે,] વ નહીં તો ભૂલ હોય તો જણાવશો. વા પૂજ્ય માજી પથારીવશ જ છે. ઘણી weakness લાગે છે. જોઇએ વા એવું સારું નથી. મારા મધરને પણ weakness છે. પણ પરમાર્થનો 3 જુસ્સો સારો છે. મારી સાથે એ જ વાતની ચર્ચા ચાલે છે. એમને | એમની જિંદગીમાં સમકિતની તીવ્ર જિજ્ઞાસા છે. યોગ્ય જીવ છે. મેં વી થોડી થોડી વાત કરી છે. ખૂબ ખુશી થયા છે, કહે છે “હું તને . વી સવારમાં રોજ મંદિરમાં લઈ જતી હતી. મને તારો જીવ આગળ | આવે એવી ઇચ્છા હતી, તે ઈશ્વરે પૂરી કરી છે.” આપને પ્રતાપે જ ત થઈ છે. મને પણ મારી બાની ઇચ્છા પૂરી કરવાની ઇચ્છા છે. વી સી. યુ. શાહ ગઈ કાલે મદ્રાસથી આવી ગયા છે. મિનળ ૨૪મું વર્ષ વા વાંચે છે. આત્માર્થી શાંતિભાઈ, નગીનભાઈ, મુમુક્ષુ, પરમ મુમુક્ષુ વી ભાઈબહેનોને યાદી.
લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ છ રપ જ
સાયલા, તા. ૧૩-૪-૭૯
បបបបបបបបបបបបបបបបបប
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી પરમ મુમુક્ષુ બેનશ્રી સદ્દગુણાબેન, મુંબઈ છે તમારો તા. ૨-૪નો પત્ર તા. ૪-૪ના રોજ મળેલ છે. તા. ૨૮-૩ તો મુંબઈ આવી ગયેલ ત્યારબાદ અહીંનો પત્ર વાંચી જે પ્રશ્નો વિગેરેનો Gી જવાબ વિગતે લખ્યો છે, તે જાણી પરમ સંતોષ થયેલ છે. એ પ્રશ્નો 5 વા સુક્ષ્મ યથાર્થ બોધ તરફ લ ખેંચવા અને તે જાણવા, અનુભવવા, 5
૧૫૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org