________________
I
?
എ
លលលលលលលលលលលលលលលល លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
જ
2000 : વ ચારિત્ર મોહનીય - અહીં મોહ કહો કે રાગ કહો અંતે સ્વરૂપ એક વી જ સમજવું.
હવે વિભાવ પ્રત્યેનો રાગ જેટલો નિવૃત્ત થાય તેટલા અંશે 5 વી સ્વભાવ દશા પ્રગટે, એ જ વીતરાગ દશા. વીતરાગ દશા જેમ જેમ 5 Gી જીવમાં વધે તેમ તેમ ચારિત્ર મોહનો નાશ થાય. સંપૂર્ણપણે વ, ચારિત્રમોહનો નાશ અમુક ગુણસ્થાનકે થાય છે.
નિર્જરા કેમ થાય ? જ્ઞાનીઓને સમભાવ હોય છે. સંપત્તિમાં હર્ષ E વી નથી, વિપત્તિમાં વિષાદ નથી. સંપત્તિ-વિપત્તિ કર્મજનિત માને છે, 5 વી જેથી જ્ઞાનીઓને સંસારમાં ન કોઈ પદાર્થમાં- સંપત્તિમાં હર્ષ અને 5 વ વિપત્તિમાં વિષાદ. વૈરાગ્યમાં લીન હોય છે. જ્ઞાનીઓને સંસારમાં વી પોતાના આત્મા સિવાય કોઈ પણ પદાર્થ એવો નથી કે જેમાં રાગ 5 Gી અગર દ્વેષ કરે. જ્ઞાનીઓની ક્રિયા ફળની ઇચ્છારહિત હોય છે, જેથી | વ એઓને કર્મબંધ નથી થતો. ક્ષણે ક્ષણે અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. વ જ્ઞાનીઓ ઇષ્ટ, અનિષ્ટ, શુભ-અશુભ સમભાવે માને છે. છે. સંસારમાં કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી, પછી કોના પર રાગ- 5
ઠેષ કરે ? કોની સાથે સંયોગ-વિયોગમાં લાભ-હાનિ કરે ? આથી 5 વ વિવેકવાન જીવો દેખવામાં સધન હો કે નિર્ધન, તો પણ આનંદમાં જ B વી રહે છે. કેવળ શુભ-અશુભ-અશુદ્ધ ઉપયોગ જ બંધનું કારણ છે.
અશુદ્ધ ઉપયોગ-રાગ-દ્વેષ-મોહરૂપ છે. રાગદ્વેષ-મોહનો અભાવ વા સમ્યગ્દર્શન છે.
જ્ઞાનીઓએ પદાર્થનું સ્વરૂપ સમજી લીધું છે અને પોતાના આત્માને વી નિત્ય અને નિરાબાધ જાણી લીધો છે. તેથી તેના ચિત્તમાં સાત પ્રકારના કે હું ભય ઉપજતા નથી. આઠ અંગવાળું સમ્યગ્દર્શન નિર્મળ થાય છે, જેથી
કર્મોની નિર્જરા થાય છે. છOOOOOOOOO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org