________________
*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
0000000000000000000000000 વ સહિત છું, () ચેતના ગુણ મારી સત્તા છે, (૯) હું મારા આત્મસ્વરૂપને 5 વ ધ્યાવતો સર્વ કર્મનો ક્ષય કરું છું.
(સમયસાર-૭૩) પુદ્ગલ દ્રવ્ય શું? સ્કૂલ શરીર સૂક્ષ્મ શરીર - તેજસ શરીર - ગર્મી વી કાંતિ આપેથી પાચન થાય છે. કાર્પણ શરીર-નવા કર્મના પુગલોને વી જીવ ગ્રહણ કરે છે. સ્થૂલ શરીર પાંચ ઇન્દ્રિયોના વિષયને ભોગવે છે. તા અજ્ઞાનપણું હોવાથી, પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી, તેમાં
રતિ-અરતિ સારા નઠારાપણાથી થતો ભાવ, કાશ્મણ શરીર, કર્મ પુદ્ગલને વી જીવ ગ્રહણ કરે છે. આવા ત્રણ પ્રકારના દેહ તેથી થતી ક્રિયાથી
આત્મા જુદો, સ્વઉપયોગી, અવિનાશી- એમ જે સગુરુ ઉપદેશથી વ જાણ્યું તે જ્ઞાન, તેમાં પ્રતીતિ તે શ્રદ્ધા-આસ્થા-દર્શન (જે જ્ઞાન કરીને વી જાણ્ય), તેમાં સ્થિરતા તે ચારિત્ર. કર્મ કેમ બંધાય છે?
“રાગ-દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.' ‘કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” થી બધા કર્મની બીજભૂત આ મોહનીયકર્મ છે – દર્શન મોહનીય અને | ચારિત્ર મોહનીય. આ દેહની અંદર, સંકલ્પ-વિકલ્પ, મિથ્યાત્વભાવ, વ વિભાવ જે ઉત્પન્ન થાય તે દર્શન મોહનીયને લીધે મને (આત્માને) વી થાય છે એમ લાગે છે. પુદ્ગલ-દેહથી થતી ક્રિયા-દયા, દાન, વ્રત, વી જપ, તપ, ભક્તિ વગેરે દર્શન મોહનીયને લીધે મને (આત્મામાં) થાય વી છે એમ લાગે છે. દર્શન મોહનીય કર્મ જાય તો દેહની ક્રિયા દેહની ૩ લાગે અને આત્માની ક્રિયા આત્માની લાગે. આત્મા અક્રિય છે. જ્ઞાતા
દૃષ્ટા, અચળ, સાક્ષીરૂપ છે. *
OOOOO
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA..
૦૦
૦૦૮
૧૫૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org