SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ വ 000000000000000000000000000 | Gી અતિ આનંદ થયો છે. આ પત્ર ઘણો જ ઝીણો-સૂક્ષ્મ, યથાર્થ બોધB વા પામવા માટેનો છે. હા હું પણ મદ્રાસથી તા. ૨૮મી સાંજના ૭ વાગે આવી ગઈ છું. ૮. I5. U. Shah Post Graduate Training Centre માં (જુના બિલ્ડીંગમાં) Dr. Sita એ Retina Defachment ની ૧ વર્ષની ટ્રેનીંગ લીધી છે. | વી તેણીને મારા હાથે પહેલું જ Certificate આપવાનું હતું. દર વર્ષ ૪વ ૫ વિદ્યાર્થી (Dr.) ને બધા જ પ્રાંતમાંથી ટ્રેનીંગ આપવામાં આવશે. | વા “કર વિચાર તો પામ', આપે લખ્યું છે તે સાચું છે. હવે તે અપૂર્વ 5 વા સાધનના બળે ગુણે, લક્ષણે અને વેદનપણે સ્વરૂપે પ્રગટ થવા પુરુષાર્થ 5 વી જોઇએ - તેને યથાર્થ બોધ જોઇએ-સમજવો જોઇએ. સૌથી પ્રથમ (૧) 5 વ આત્મા નામનો પદાર્થ અરૂપી હોવાથી જ્ઞાની પુરુષઓએ તેને લક્ષણાદિ B વી ભેદથી સ્વરૂપ બતાવ્યું. લક્ષણ, ગુણ અને વેદનપણે આત્મ સ્વરૂપ 5 વી સમજવું એટલે પ્રથમ બતાવ્યું તે જ્ઞાન-દર્શન-ચારિત્ર તે ત્રણે પ્રકારે વી આત્મસ્વરૂપ સમજવું-જાણવું અને અનુભવમાં લાવવું. અને તે જ 5 વી પદમાં સ્થિતિ થવી તે જ્ઞાનદશા છે. આ જ્ઞાનદશા ચોથા ગુણસ્થાનથી માંડી ઉત્તરોત્તર વધતી વધતી તેરમે ગુણસ્થાનક સુધી છે. તેરમે પૂર્ણIE હા સ્વરૂપની પ્રાપ્તિ છે. વ ગુણ સ્થાનક ક્રમારોહ કેમ થાય? નિશ્ચયથી જીવ પદાર્થ એકરૂપ વિ છે, અને વ્યવહારથી ગુણસ્થાનકોના ભેદથી ૧૪ પ્રકારના છે. જેવી IP વી રીતે સફેદ વસ્ત્ર રંગોના સંયોગથી અનેક રંગનું થઈ જાય છે તેવી રીતે ૯ મોહ અને યોગના સંયોગથી જીવોમાં ૧૪ અવસ્થાઓ થાય છે. આત્મદ્રવ્ય શું છે? (૧) હું એક છું, (૨) પુદ્ગલથી ન્યારો છું, 5 વ (૩) નિશ્ચય નયે કરીને શુદ્ધ છું, (૪) અજ્ઞાન-મેલથી ન્યારો, (૫) B વી મમતાથી રહિત છું, (૬) જ્ઞાનદર્શનથી પૂર્ણ છું, (૭) હું મારા જ્ઞાનસ્વભાવ លលលលលលលលលល આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૫૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy