________________
વ્ય,
વી પૂ. કાળીદાસભાઈ કૃત પદનો અર્થ કર્યો છે તે બરાબર છે પણ પૂર્ણ B વા તો અનુભવ થયા બાદ ઉલ્લાસ આપે છે જે “ધાઈ ધરુ અકળાઈ IP વી કે.” એવો સ્ટેઇજ આવે એમ કહી ગયા છે. “શુદ્ધતા વિચારે ધ્યાવે..” Gી એ પણ મહેનત એટલે પુરુષાર્થ કરવાનો છે.Eye institute ઉદ્ઘાટન 5. વા માટે બંનેને અભિનંદન. હવે તમે મદ્રાસથી આવી ગયા હશો. પૂજ્ય વી માજીને બીપી ૨૦૦-૧૧૦થી નીચે ઉતરતું નથી. તમારા પૂ. બાને વ શરદી પછી ઢીલા છે. બંનેને મારા વતી સુખશાતા પૂછશો. ૫. મુ. 5 3 સુભદ્રાબેન સાગરમાં આવે છે. સારું છે.
ચિ. મિનલબેનને ૨૪મું વર્ષ ચાલે છે. ક્રમસર આ ઉમરે વાંચન વ ચાલે તે પ્રમોદ ઉત્પન્ન કરે છે.
આવતી કાલે વેરાવળ જઇએ છીએ. સાંજના પહોચશે. ૨૮-૨૯ B Gી રહીશું. તા. ૩-૩ સાંજે આવશું. સાત બેનો-ભાઈઓ મુંબઈથી સીધા વ વેરાવળ આજે સાંજે પહોંચશે. મારું શરીર સ્વાથ્ય સારું છે. તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 તા. ક. :- શું વાંચવું ? આંક ૮૩૩ શ્રી ડુંગરભાઈ ગોશળીયા વ ઉપરનો પત્ર છે. આંક ૯૦૨ તથા ૯૧૩ ફરી ફરી વિચારી, મનન
વ કરશો.
૭૦ ૨૪ ૭.
તા. ૨-૪-૭૯ || સહજાત્મ સ્વરૂપાય નમઃ | હું પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ
આપનો ૨૯-૩નો લખેલો પત્ર તા. ૨૮મીએ મળ્યો છે, વાંચી B * ઇન્ડી
ઉપર
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org