________________
vorrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
| 0000000000000000000000000002, વા “આજ સખી મનમોહનને (આત્માને) રમતાં જમના જળમાં (સુ) નિહાળ્યો ? વ શાન્ત સુધામય શ્યામકી મુરત (આત્મા) દેખત વેહ જગ્યો ઉજીયારો. | અંતર એક નિરંતન ધ્યાન, હરિ બિન લાજ કે કાજ ન પ્યારો. લા દેહકો ભાન સબે બિસરી, જગજીવન હે સખી કામનગારો.” (હજુ એટલું બધુ સ્ટેજ આવ્યું નથી, એના જેવું લાગે છે.)
મેલી સબે મરજાદ હરિ તુમ, પ્રીતમ્ કુલકી રીત બિસારી, એક ઘડી ન ઠરે ઘરમેં ચિત્ત, જાનત હે ગુંજકી ગિરધારી. ધાઈ ઘસુ અકળાઈ કે બાહીર, નિરખવા મુખમેં ત્રિપુરારી.
જો મુખયાર પોકાર કરું, સબ કોઈ કહે બની બાવરી નારી.” પણ હજી સુધી એવું કાંઈ નથી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે,
શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા વરસે.” વી હું તા. ૨૩ શુક્રવારે નિકળી જવાની છું. ત્રણ-ચાર દિવસ માટે 3ી જ. Eye Institue નું Opening તા. ૨૫નું છે. પૂ. માજી તબિયતના Gી કારણે ત્રણ ચાર દિવસમાં જ પાછી આવવાની છું. કારણ એમનું 5. G[ Blood Pressure ૨૦૦/૧૧૦ નીચે ઉતરતું જ નથી. ઘણી જ દવા, | Inj. વગેરે આપવાથી થોડા ટાઇમ થોડું ઉતરે છે. પાછું એનું એ જ ! વી થઈ જાય છે. મારી બાની તબિયત પણ હમણાં બહુ સારી નથી.E એટલે શરદીને લીધે એકદમ ઢીલા થઈ ગયા છે.
આ. શાન્તિભાઈ, નગિનભાઈ મઝામાં હશે. બીજા મુમુક્ષુ તથા | પરમ મુમુક્ષુ વગેરેનો સ્વાધ્યાય બરાબર ચાલતો હશે.
મિનળનું વાંચવાનું ચાલે છે. ૨૪મું વર્ષ વાંચે છે, નિયમિત વાંચે Gી છે.
સુભદ્રાબેન સાગરમાં નિયમિત આવે છે. એમની આંખની તકલીફને 5 **
|
૧૫૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org