________________
આ. શાંતિભાઈ, આ. નિગનભાઈ મઝામાં હશે. મુમુક્ષુ તથા પરમ મુમુક્ષુ ભાઈ/બહેનોને સ્વાધ્યાય,ધ્યાન વગેરે ચાલતું હશે. એમને તો ૫૨મ સત્સંગને ! એનો તો ઓર જ લાભ હોય છે.
પૂ. બા, દિલીપભાઈ, ભાભી, બાળક મઝામાં હશે.
મારું વાંચન ૨૮મા વર્ષમાં ચાલે છે. સાગરમાં ઉપદેશામૃત પ્રભુજીનું વંચાય છે. ત્યાં ૨૨મું વર્ષ ચાલે છે.
લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
૭ ૨૨ ૩
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુ દેવાય નમઃ
તા. ૧૪ સાંજના છ વાગે મુંબઈ પહોંચી. સુખરૂપ પહોંચી ગઈ છું. પ્લેઇન એક કલાક Late હતું.
મુંબઈ, તા. ૧૯-૩-૭૯
ત્યાંથી આવ્યા પછી કૃપાળુ દેવના બોધ પ્રમાણે “કર વિચાર તો પામ”. એમ મારા મન સાથે મનન-ચિંતન ચાલે છે. પહેલાં બે ત્રણ દિવસ મનન-ચિંતન જ કર્યું. કારણ તમારી સાથે જે પ્રશ્ન ચર્ચાયા હતા, એના જવાબ હું આપી શકી ન હતી. જેને માટે ૪૭૧-૪૭૨ પત્રો મેં ફરી વાંચ્યા. સુધા૨સ-તેમાં આત્મા સમીપપણે વર્તે છે માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ ! નો ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે.
સ્વાધ્યાય-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમજાયે સ્વદ્રવ્ય સ્વસ્વરૂપ પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય (જડ) પ્રત્યે કેવળ ઉદાસ થઈ કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી.
કાળીદાસભાઈના પત્રો ફરીથી વાંચ્યા. તે તો કહે છે
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૧૪૯
www.jainelibrary.org