________________
પૂ. બા, ભાભી, દિલીપભાઈ, બાળકો મઝામાં હશે.
લી. આશાંકિત સદ્ગણાના પ્રણામ 5 ૭ ૨૦ વ્હ
સાયલા, તા. ૧૦-૨-૭૯ | ૐ ||
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | પરમ મુમુક્ષુ બેન શ્રી સદ્દગુણાબેન
તમારો લખેલ તા. ૬/રનો પત્ર તા. ૮/૨ના રોજ મળ્યો. વાંચી ડી બીના જાણી. અહીંનો પત્ર તા. ૧/રનો તા. /રના રોજ મળ્યો. Gી વચમાં રવિવાર આવ્યો, ને બરાબર ટાઇમે પોષ્ટ નહીં થયો હોય.
તમારે રિપીટ કરવાની જરૂર ન હતી. તે પહેલાનાં પત્રથી જ E વ સમજાવ્યું હતું. છતાં આ પત્રથી ખાત્રી થતાં પરમ સંતોષ થયો. - ચિ. બેને વાંચન તેણીની વેળાએ શરૂ કર્યાનું જાણી આનંદ થયો. તા પૂ. માજીની તબિયત સારી છે. આપના પૂજ્ય માતુશ્રી પણ સ્વાધ્યાય 5 Rી કરાવે છે. જાણી ખુશી ઉત્પન્ન થઈ. 3ી અહીં પણ વચનામૃતમાં ૨૮મું વર્ષ ચાલે છે. આજે તે વર્ષ પૂરું કે હા થશે. રાત્રે ઉપદેશામૃત ચાલે છે. ઉપદેશ સંગ્રહ ભા. ૧લો ચાલે છે. વ વધારે બે ત્રણ આંક લખી જણાવવા લખ્યું તો ઉપદેશામૃત પાના વી ૧૯૯-૨૦૦ વાંચશો. તેમજ ઉપદેશામૃત પાનું ૨૩૦માં “પ્રભુશ્રી' આ 5 થી વાંચો. ત્યાંથી પાના ૨૩૧ આખું વાંચો. તે ઉપરાંત વચનામૃત ભા. ૨ 5 Gી જો આત્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ ૧/૪ પૃષ્ઠ ૩, પાન નં. ૨ વી ૭૯૧ થી “સહજ' વાંચી હા. નો ૧/૫ પાના નં. ૭૯૨ થી પાના નં. 5 ૯ ૭૯૪, પાના નં. ૯૦૪-૫-૬, ઊઠીને ભળી ગયો. ખાસ વાંચશો અને 5 વ મનન કરો.
૧૪૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org