________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
શ્રીમાન શ્રી સી. યુ. શાહ મદ્રાસ છે અને Institution નું ઉદ્ઘાટન ફેબ્રુઆરીમાં છે. તે જાણેલ છે. આંગળીમાં તીરાડ જેટલું ફ્રેકચર છે. પાટો મંગળવારે બદલશે. સહેજ હજુ દુઃખાવો છે, પણ ફીકર ક૨વા જેવું નથી.
તમોને ખુશી આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
૭ ૨૧ ૩
પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ
આપનો તા. ૧૦નો લખેલો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો.
તા. ૧૬-૨-૭૯
Jain Education International
“સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.” “વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ.”
હવે આને માટે પુરુષાર્થ કરવાનો છે. અને આપના બળની સંપૂર્ણ ૨ છે.
જરૂ૨
ભાગ-૨ અત્યંતર અવલોકન પણ વાંચ્યું. મનન કર્યું. ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધીના બધા જ હતા. હવે અમારે કઈ દશામાં ભળવું ? આત્માનો જેને અનુભવ હોય તેનો સમાગમ ક૨વો તેના પાસેથી સમજવો, બોધને વિચારવો તેવા પ્રકારે પરિણામ લાવવું.
“પાવે નહિ ગુરુગમ વિના, એહિ અનાદિ સ્થિત,” “ગુરુ બિના જ્ઞાન નહિ, ગુરુ વિના ધ્યાન નહિ”
σττιΙΙΙιι
આધ્યાત્મિક પત્રવ્યવહાર
For Personal & Private Use Only
१४७
vvvvvvvvvvvvvvvvvvvvvr
www.jainelibrary.org