________________
nanananananananananananana વ ટેલીફોનમાં વાતચીત થઈ, આંગળીએ થોડું ફ્રેકચર છે, દુઃખાવો ? વ થોડોછે. મટી જશે. શ્રીમાન સી. યુ. શાહ મદ્રાસ ઉદ્ઘાટન માટે ગયા વી છે તે જાણેલ છે. પૂજ્ય માજીને B. P. Normal થઈ ગયેલ હશે. 5 તો આપના માતુશ્રીને વંદન. ચિ. બેન મઝામાં હશે તમોને ખુશી મઝામાં ફી ચાહું છું. પ્રોગ્રામ હાલ તો અત્રનો છે.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭૦ ૧૯ ૭
તા. ૬-૨-૭૯ | પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ | આપનો તા. ૧લીએ લખેલો પત્ર ગઈ કાલે મળ્યો છે. હું ફરી | રિપીટ કરું છું. આપના પરમ સત્સંગથી જ આંક ૫૮૫ના કહેવા વા પ્રમાણે કે સહજ દષ્ટા અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય વ થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા (જે અનુભવાય છે) B તો કહી છે તે જ્ઞાની પુરુષના વચન અત્યંત સાચા છે, કેમ કે સત્સંગથી વી અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. વ નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાયછે. Gી સુધારસ, સત્સમાગમ, સલ્લાસ્ત્ર, સવિચાર, વૈરાગ્ય, ઉપશમ એ સૌ લ સ્થિરતાના હેતુ છે. વા ભેદજ્ઞાનનો પિરિયડ આપે વધારવાનું કહ્યું છે, પણ ઉપયોગ અને વા સાધન રહે એટલે એનો- શિતળતા, સુગંધતા, (સુખડ-અગરબત્તીની
સુગંધ) જેવું લાગ્યા કરે, એવું અનુભવાયા જ કરે છે. પણ જેમ આપે વા જ્યારે બતાવ્યું ત્યાર પછી એકાદ અઠવાડીયા સુધી ઘણા પ્રમાણમાં ફી હતું તે હવે ઓછું લાગે છે, છતાં તરત જ અનુભવાય છે. મનના B વી તરંગ પણ ઓછા થઈ ગયા છે.
000000000000000000000000000000000
| ૧૪૪
વીર-રાજપથદદિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org