________________
ល
លលល
លលលលលលលលបបបបបបបបបបបបបបបបបបបបប
વા છૂટી મિથ્યાભાવ અથવા મિથ્યામતિ, અજ્ઞાન જે કહો તે છે, તેને 5 વખતે એવો ઉપયોગ જાગૃત નથી રહેતો કે “હું તો જોય પદાર્થનો જ્ઞાનરૂપ જાણવાવાળો તો જાગૃત છું નહીં તો ય આવ્યું તે ક્યાંથી E ખબર પડે ?” માટે જાણવા રૂપ મારો જ્ઞાનસ્વભાવ તેનો મોજુદ હું 5 | અનુભવ કરું છું. તો જોય જાણવાથી મારા જ્ઞાનમાં ભેદ કયાં પડ્યો ! વ છે ? એટલે, તે શેયરૂપ હું કયાં થયો હતો ? એવો નિશ્ચય રહે વી ત્યાં વિકલ્પ કહેવાય નહીં અને મારું ધ્યાન કે ઉપયોગ છૂટી ગયો 3ી અને આ શેય પદાર્થ તે હું છું એવો પ્રતિભાવ થાય છે તે વિકલ્પ લા સંકલ્પ-વિકલ્પથી રહિત થવું તે નિર્વિકલ્પ કહેવાય.
સદ્ગુરુએ અનંત કૃપા કરી આપેલું સહજ આત્મસ્વરૂપને મૂકીને વી ભ્રાન્તિથી અચેતન વસ્તુને સાક્ષાત જેવી કલ્પીને એમાં ભરમાઇશ નહિ, અથવા એવી ભ્રાંતિમાં પડીશ નહીં. આત્મસ્વરૂપમાં ત્રિકાળ વાસ કરીને રહીશ. ત્રણે કાળે એક સ્વરૂપ રહેનારું એવું સમતારૂપી 5
શુદ્ધ ચૈતન્ય જ્ઞાન-મૂર્તિને મૂકીને જડ-અજીવમાં સ્વસ્વરૂપ નહિ માનું. 15 વ જીવરાશી જ્ઞાન-દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ તે જ મારું સ્વરૂપ 5
છે એટલે એમાં જ ત્રિકાળ નિવાસ કરીને રહીશ. આ અપરોક્ષ જ્ઞાન, વ્યક્ત પ્રગટ જ્ઞાન છે.
કષાય-સપુરુષ મળે અને જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા Gી વિના કર્યે જાય છે તેમાં કલ્યાણ નથી છતાં કરવા માટે દુરાગ્રહ રાખે હું તેનું નામ કષાય. હું બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા વધે. નિજને વી વિષે નિજ બુદ્ધિ ચોક્કસ અડગપણે રહે તો પરિભ્રમણ દશા ટળે. Gી આમાં બળવાન સત્સંગના ટેકાની જરૂર છે. કી પ્રમત્ત-જે જ્ઞાન જ્ઞાનરૂપ જ છે છતાં શેયના પ્રતિભાષથી જ્ઞાનને 5 ફી શેયરૂપ માનવાપણું પ્રમત્ત દશા છે અને ભેદજ્ઞાનના બળથી અનુભવE
00000000000000000000
આધ્યાત્મિક પત્રવ્યવહાર
| ૧૪૧ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org