________________
0
000000
DOOOOOOOOOOOOOOOOOOOO૦૦૦૦૦૦૦૦૦૦
વા સ્થિતિ કરવી તે સ્વભાવ.તેથી ઉલ્ટી રીતે પુદ્ગલના ભાવ જે જે અંદરમાં 5 વી ઉત્પન્ન થાય છે તે મારા છે અને મને થાય છે. આ પ્રકારનું પરિણામ તો તે વિભાવ. તે સમજી વિભાવ ત્યાગ થાય, તેટલો સ્વભાવ પ્રગટે. આ વા વસ્તુ યથાર્થપણે સમજવામાં આવવી જોઇએ. તે સમજવાનું મુખ્ય કારણ 5 સપુરુષ-સદ્ગુરુ અને સલ્ફાસ્ત્રો છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે,
“કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ” “કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” દર્શન મોહનીય એક વસ્તુ જે સ્વરૂપે છે તે સ્વરૂપ નહિ જણાતાં | વી તેથી ઉલ્ટી રીતે તે વસ્તુનું સ્વરૂપ જાણ્યું તેનું નામ. અહીં આત્મા 5 Gી અને દેહ તેમાં વિચારવાનું છે. આ દેહની અંદર જે સંકલ્પ-વિકલ્પ, વ રાગ-દ્વેષ પરિણામ હશે યા છે, જે જે મિથ્યાત્વભાવ અથવા વિભાવ
| ઉત્પન્ન થાય છે, તે મને થાય છે, આત્મામાં ઉત્પન્ન થાય છે. તેવા | તે પ્રકારે પુગલિક પરિણામને દર્શનમોહને લીધે આત્મીક પરિણામ હું માને તેમજ આ પુદ્ગલ દેહથી થતી ક્રિયા. દયા, દાન, વ્રત, તપ, 5.
ભક્તિ, નિયમ આદિ ધર્મના નામે થતી ક્રિયા દેહથી થાય છે તેને 5 શુભક્રિયા કહેવાય છે. તે આત્માની માને. આવા પરિણામ હોવાને B વ લીધે, આત્મીક ભાવ જે છે તે સમજવામાં ન આવે અગર તો ઉપર વી કહી તે પ્રકારની ક્રિયામાં આગ્રહથી આત્મીક પરિણામ સંબંધી જ્ઞાનનો 15.
અનાદર કરે તેને દર્શનમોહ કહ્યો છે. દર્શનમોહ બોધથી હણાય છે. આત્માની ક્રિયા અને પુદ્ગલની ક્રિયા તદ્દન જુદી ભાસે તેથી પુદ્ગલિક 5. વ ક્રિયા આત્માની માની હતી તે પુદ્ગલની માની અને પોતે આત્મીક વી ક્રિયા હતી તે (આત્મની માની) તેથી અન્ય ક્રિયાનો અકર્તા થયો. વી આ પ્રકારે દર્શન મોહનો નાશ થાય તેટલા અંશે સ્વભાવ પ્રગટ | તી થાય છે તે જ વીતરાગ દશા. એ વીતરાગ દશા જેમ જેમ વધે તેમ કે
OOOOOOOOO ૧૩૮ |
000000000000004
O
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org