________________
૦૦૦૦૦૦૦૦૦૦
વી લઇને તેને જ્ઞાનની તાત્પર્યતા ઓછી વધતી હોય છે. વ રાગ-દ્વેષ-પુગલ પદાર્થ અથવા માયિક પામવાથી તે પ્રત્યે મોહ 15 | હોવાથી અથવા ઉલ્લાસ પરિણામ થાય તે રાગ. તે પદાર્થ મોહને લીધે B ઝંખનાં કરતાં છતાં પ્રાપ્ત ન થવાથી થતો ખેદ તે દ્વેષ. રાગ-દ્વેષ | જીવને વધારે છે.
હવે જ્યાં આત્મા અને પુદ્ગલિક વહેંચણી થાય તેને ભેદ કહે છે. 5. વી તે ભેદજ્ઞાન દઢ થવાથી પુદ્ગલિક વસ્તુ મળવાથી આનંદ કે ઉલ્લાસ ન 5
પામે, તે ન મળવાથી ખેદ ન થાય આનું નામ વેરાગ્ય છે. અને પર વી વસ્તુ પરથી મોહભાવ નિવૃત્ત થયો તેનું નામ ત્યાગ. આ ત્યાગ વૈરાગ્ય | તે ન હોય તો સ્વ-પરનો ભેદ જાણ્યો તે ન જાણ્યા બરાબર છે.
જીવની બે પ્રકારે સ્થિતિ હોય છે. બહીર્મુખ-બહારના વિષયોમાં 3 વી લોલુપતા અને તે પ્રાપ્ત કરવામાં દોટ, અંતર્મુખ-જીવ પોતાના સ્વરૂપનો 5 તો વિચાર કરી, આ મારા નથી, હું તેનાથી પર છે, તે ક્ષણિક છે, હું 5
અવિનાશી છું એ વિચારી તે પ્રસંગોથી જેટલો નિવૃત્ત ભાવ ભજે તે 5. | અંતર્મુખપણું છે. અંતર્મુખ થાય તો મોહ નિવૃત્ત થતાં વાર ન લાગે, કારણ
મોહ અજ્ઞાનથી થાય છે. અજ્ઞાન-અંતર્મુખ ઉપયોગ હોવાથી નાશ પામે | છે. આત્મા અરૂપી પદાર્થ હોવાથી જ્ઞાની પુરુષોએ તે લક્ષણાદિ ભેદથી 3 વી તેનું સ્વરૂપ બતાવ્યું છે. લક્ષણ, ગુણ અને વેદનપણે આત્મસ્વરૂપ સમજવું-જાણવું અને અનુભવમાં લાવવું, તે જ પદમાં સ્થિતિ થવી તે જ્ઞાનદશા છે. આ જ્ઞાનદશા ચોથા ગુણસ્થાનકથી માંડી ઉત્તરોત્તર વધતાં
વધતાં તેરમા ગુણસ્થાનક સુધી છે. તેરમે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ હોય છે. 5 વ હવે જ્ઞાનીપણું પોતાની કલ્પના મુજબ દૃષ્ટિ કલ્પી લીધેલ હોવાથી 5 વી જ્ઞાની પુરુષની ઓળખાણ પડવી બહુ કઠિન છે. તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન ? લ થયે, દર્શનમોહનો નાશ થયે, તે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે. 5 વી આત્માનું સ્વરૂપ જ્ઞાની પુરુષે કહ્યું છે તે સદ્ગુરુ દ્વારા સમજી તે પદમાં 3
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org