________________
T' OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, તેનું નામ ખાસ જ્ઞાન.” દેહ-સ્થૂળ દેહ, તેજસ, કાર્મણ. સ્થૂળ દેહ ઇન્દ્રિયો દ્વારા પાંચ | ઇન્દ્રિયોના વિષયોને ભોગવે છે. તેજસ દેહ-ગરમી, શરીરની કાંતિ, પાચન ક્રિયા, કામણ દેહ-કર્મના પુદ્ગલોને ગ્રહણ કરે છે.
આ ત્રણે દેહ અને તેની ક્રિયાથી ભિન્ન એવો અક્રિય, દેહની ક્રિયાને વા માત્ર જાણનાર જ્ઞાયક સ્વભાવવાળો આત્મા છે, તે સ્વઉપયોગી છે IPL હું અને અવિનાશી છે એમ જે જાણ્યું તેનું નામ જ્ઞાન કહ્યું છે.
જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ,
તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.” સર્વ ક્રિયાથી ભિન્ન અને અસંગ સ્વરૂપ પોતાને ભાસ્યમાન થતું વી ગયું. સર્વ પ્રકારે સવિચાર કરતાં કરતાં સમ્યફજ્ઞાનના બળથી ભિન્ન તા અને અસંગપણું પોતાનું પ્રતીત થયું તે કાયમ હોવારૂપ જે પોતાનો IF Sા સ્થિર સ્વભાવ એટલે-સ્વરૂપમાં અસ્થિરપણાની માન્યતા હતી તે અજ્ઞાનની 5. Gી નિવૃત્તિ થવાથી ટળી ગઈ ને સ્થિરપણાની જે માન્યતા કાયમ હોવા વા રૂપ જણાઈ તે સ્થિર સ્વભાવ કાયમ હોવાથી ચારિત્ર દશા કહી તે વ ચારિત્ર. અણલિંગ એટલે પંચમહાવ્રતને ધારણ કરવો તે દ્રવ્ય લીંગ ને વી દ્રવ્ય ચારિત્ર કહેવાય છે. દ્રવ્ય ચારિત્ર ભાવ ચારિત્ર રાખવા માટે છે. વી અભેદ રૂપે એટલે એક સ્વરૂપે જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણેયને સમજવા Gી માટે કહે છે. એ ત્રણે અભેદ પરિણામથી જ્યારે વર્તે છે તે આત્મારૂપ વી છે. આ ત્રણે અભેદપણે આત્મસ્વરૂપ પામવું તેનું નામ જિનનો માર્ગ વા પામવો. આ પ્રકારે ચોથાવાળા જાણે છે પણ સ્થિતિમાં ફરક હોય છે. B. વી, ફેર-પ્રારબ્ધ કર્મનો ભોગ કોઈને થોડો તો કોઈને વિશેષ અને તેને 5
૧૩૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org