________________
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વા ત્યાર પછી તે જ ઘડીથી મને કોઈ ઓર જ દશા અનુભવાય છે. ઘણા IP વા બધા ભાગમાં શિતળ-ચંદન જેવું અને આનંદ અને તેમાં જ લક્ષ વધારે IP તે વખત રાખવાનું ગમે છે, રહે છે. બીજે બધેથી લક્ષ ઘડી ઘડી એમાં જ 5 | ખેંચાય છે. જે અતિન્દ્રિય આનંદ મેં કાનજીસ્વામીને મોઢે ઘણી વખત |E
સાંભળેલ તેનો અનુભવ થાય છે. 3હવે મને એમ લાગે છે કે હું આત્મસિદ્ધિની ૧૧૧મી ગાથા પર 3 આવી. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજ || વાં ભાવમાં પરમાર્થે સમકિત.” નિજ ભાવમાં જ વૃત્તિ વહે છે, રહે છે, 5 તા જાય છે. એટલે ક્ષયોપશમ સમકિત પહેલાં અંશે હતું તે હવે વધારે
અનુભવાય છે. હવે ૧૧મી ગાથા-ક્ષાયિક સમકિતની ભાવના ભાવવાની વી રહી. બહુ ઉંચા વિચાર ? આનો આધાર આપનું પ્રેરણાબળ-સપુરુષનું B વા યોગબળ જગતના જીવોનું (મારા જીવનું) કલ્યાણ કરો ! કલ્યાણ 3ી કરો! હવે ધ્યાન, સ્થિતિ બાબતમાં વાંચી આપને સંતોષ થશે. મને પણ સંતોષ થયો છે કે આગળ વધાશે. આપને છ મહિનાનો ટાઇમ : આપ્યો હતો તે બરાબર થયું છે.
પત્રમાં લખવામાં અઠવાડિયું મોડું થયું છે કારણ આપની સાથે મારે વી પરમાર્થ સંબંધી બરાબર સમજી, વિચારીને લખવાનું છે. એમાં કાળ લા વહી જાય છે. કાલીદાસભાઈના પત્રોએ મારી આંખ સંપૂર્ણ ખોલી 5
નાખી એટલે વચનામૃતમાં એ બધું વાંચેલું છતાં, એ પત્રોએ મને સ્પષ્ટ 5 વા સમજાવી દીધું.
આત્મગુણની હાની ક્ષણે ક્ષણે થાય તેને ભાવમરણ કહે છે. તે તો જીવને ઘણું રખડાવે છે. સ્વરૂપની પ્રાપ્તિ અવ્યક્ત છે. બધા લ સાધકદશાવાળા છે. તે વ્યક્ત-પ્રત્યક્ષ તેરમે ગુણસ્થાનકે પરિપૂર્ણ દશા 5 વી પ્રાપ્ત થાય છે. જીવતાં મોક્ષનું સુખ અગર જીવન મુક્તિદશા તે વ અહીં દેહધારીપણે અનુભવાય છે. મૂળ માર્ગમાં. * GOOOOOOOO૦
૦ કી
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
૦ ૦૦૦૦૦૦૦
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org