________________
ഹുഹുഹുഹുഹുഹുഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
,
0000000000000000 વા મલ્યાનો મહતું પુણ્ય જોગ મલ્યો, હાલ સુધી પૂર્વાનુપૂર્વ મળેલ છે, B વી અપૂર્વ નહિ. ગુણઠાણે ચઢતાં ત્રણ અપૂર્વકરણ આવે છે. માટે ધ્યાનમાં 5 હું વિચારોનો હલ્લો કે વિચારો આવે ત્યારે સમતા, રમતા કે એક પરિણામ 5 વા ન કર્તા દરવ દોઈ કે આત્મસિદ્ધિની કડીઓ તમે લખી છે તેમાંથી ગમે 5 વા તે એકનો આશ્રય લઈ અંતરવૃત્તિ કરવી, સાક્ષી, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું.
વેદાંતના દશ ઉપનિષદ છે તેમાં વિચાર બિંદુ ઉપનિષદમાં પાના | ૨૧૨ પર લખેલ છે કે – વી ""In the beginning of thought culture, there is ] g internalfight between pure and impure thoughts." 2724 15 એમ થાય જ. પણ આપણે આગળ વધવાનું છે. આંક ૧૮૩ વાંચશો. IP
પૂ. માજી, તમારા પૂ. બા, ચિ. બેબીને યથાયોગ્ય તા. ૧૨-૧ની ટિકીટ આવી છે. તમોને ખુશીમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૧૫ ૭.
મુંબઈ, તા. ૨૫-૧૨-૭૮, વી પરમ પૂજ્ય ગુરુદેવાય નમઃ વ આપનો તા. ૨૧-૨૨નો લખેલો પત્ર મળ્યો છે. વાંચી અતિ આનંદ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
વ થયો છે.
તો બે દિવસ આંક ૧૮૩ વાંચ્યો, મનન કર્યો, ખાસ કરીને મથાળું વા વાંચી-આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે નમસ્કાર કરું છું. આપે થી મને સંબોધીને લખ્યું છે? હું હજી એને માટે યોગ્ય છું? વચનામૃતમાં વ કોઈના ઉપર લખેલો આ પત્ર નથી છતાં કૃપાળુદેવ લખે છે કે પરમ 3 છે જિજ્ઞાસાએ ભરેલું તમારું ધર્મપત્ર વાંચી સંતોષ થયો. આપે પણ મને ૬ ત્રી ફોન પર કહેલું કે આપનું લખેલું વાંચી સંતોષ થયો છે. જે જે 5 O O
OOOUS |
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૩૧ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org