________________
વ એજ નિશ્ચયથી, આત્મા જ સાર છે. જીવ તો જાગતો ઊભો છે, તે વી તરફ લક્ષ આપવાનું કહ્યું છે. બેનશ્રીએ પણ આપે બતાવ્યું એ પ્રમાણે વી આત્મા પ્રગટ છે એમ ન કહ્યું. ( પત્ર લાંબો થઈ ગયો છે. આપને વાંચતાં કંટાળો આવશે. હવે મારે | વી શું કરવાનું છે - આગળ જણાવશોજી.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ ૦ ૧૪
તા. ૨૧-૧૨-૭૮ | || ૐ ||.
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | | આનંદમૂર્તિ સ્વરૂપને અભેદભાવે નમસ્કાર કરું છું ! વ પરમ મુમુક્ષુ બેનશ્રી સગુણાબેન, મુંબઈ લો તમારું ઈન્ફન્ડ પત્ર તા. ૧૫-૧૨-૭૮નું તા. ૧૮-૧૨-૭૮ના રોજ વા મળ્યું, વાંચી અતિ આનંદ થયો કે જેમ હું ધારતો હતો તેમ તમો વી અહીંથી દર્શાવેલ આંક બે ત્રણ વખત વાંચી, વિચારી, મનન કરી, વ પ્રયોગ કર્યા બાદ પત્ર લખશો, અને તેમાં લાંબો વખત થયો તે સકારણ
છે. તમારી તે બાબતમાં મહેનત દાદ માગી લે તેવી છે. અને તે એક વા બાબતની સમજણ જે લખી મોકલી તે બરાબર છે. ફક્ત, પત્રની વ પહોંચ લખવી જોઈતી હતી. તો તમો તા. ૪ થી ૯ વડોદરા હતા અને મોટાભાઈના હસ્તે મંદિરના
શિલાન્યાસ વિધિમાં લાભ મળ્યો. પૂ. કાનજી સ્વામી તથા પૂ. બેનશ્રીના વા વ્યાખ્યાનોનો લાભ પણ મળ્યો જાણી ખુશી થયા છીએ. અમે પણ 5 વી તેઓના વ્યાખ્યાન, સત્સંગનો લાભ લીધેલ છે.
ધ્યાન તો નિયમિત તથા અવારનવાર કરવાનું છે. સાધન અપૂર્વ 5 |
વાઘ|
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO૦ છે
00. |
૧૩૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org