________________
, 0
00થી જીવનું કલ્યાણ જ્ઞાનીના લક્ષમાં છે. સમાધિ, યોગ કે ધ્યાનમાં 5 વ કલ્યાણ નથી. ગચ્છ, મત વગેરે દોષ જ્ઞાનીના સત્સંગથી, બોધથી પE | નિવૃત્ત થાય છે. જ્ઞાનીની નિષ્કામ ભક્તિ કેવળ કલ્યાણકારક જE
નિવડે છે. આનું ફળ જુદું થવાનો સંભવ છે. તેવા કાળમાં પુરુષ 5 વા પ્રત્યે નિઃશંકપણું રહેતું હોય તો કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની | વી પ્રાપ્તિ થઈ શકે છે.
મન, વચન, કાયાના યોગમાંથી જેને કેવળ સ્વરૂપમાં ભાવ થતા B અહંભાવ મટી ગયા છે. એવા જે જ્ઞાની પુરુષ તેના પરમ ઉપશમરૂપ ] તી ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં 5 પ્રવૃત્તિની ઇચ્છા કર્યા કરવી, એમ કૃપાળુદેવ બોધે છે.
આંક ૨૦૦માં પણ એમ જ. જ્ઞાનીનો આરાધક અંતર્મુહૂર્તમાં 5 હું કેવળજ્ઞાન પામે છે.
તા.૪ થી ૯ વડોદરા ઋષભદેવ મંદિરના શિલાન્યાસ માટે જવાનું કી થયું હતું. મને પણ એનો લાભ મળ્યો હતો. પૂ. કાનજી સ્વામી પધાર્યા હા હતા. એમના પ્રવચન ૧૫-૨૦ વર્ષથી સાંભળું છું, તો અત્યારે સ્પષ્ટ 5 વ સમજાય છે. પણ એ રોજ યમ, નિયમ ગાથા કહે. આ જીવે બધું જ વ કર્યું, પણ એક આત્મજ્ઞાન ન કર્યું. પણ આપે જે બતાવ્યું તે નથી |B વ બતાવતા, જેની સાંભળવા માટે રાહ જોતી હતી. દયા, દાન, તપ, E 3 જપ, ભક્તિ કષાય અને હિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, બ્રહ્મચર્ય પાપ લાં પુણ્ય જે રાગની વિકારી પર્યાય છે, જે આશ્રવ છે, મેલ-અશુદ્ધ છે, . વા વિષ છે, જેનાથી ભિન્ન એવો ત્રિકાળી, ધ્રુવ, શુદ્ધ આત્મા. જેમ સમુદ્રમાં વ તરંગ છે-તે પર્યાય છે. તે તરફ દૃષ્ટિ ન દેતાં, સમુદ્ર ધ્રુવ છે. તેમ વ પુણ્ય-પાપ વિ. રાગ વિકારી પર્યાય તરફ દૃષ્ટિ ન દેતાં તેનાથી ભિન્ન B વી એવો ધ્રુવ, શુદ્ધ આત્મા છે તે તરફ સન્મુખ થતાં, લક્ષ થતાં, દષ્ટિ SB
કરતાં સમ્યક્દર્શન જ્ઞાન થાય છે, એવું ઘણું ઘણું ૫-૬ દિવસ વાંચન 5 Gી કર્યું. બેનશ્રીના વચનામૃતમાંથી પણ બપોરના વાંચતા હતા. તેમાં જ.
0000000000000លុបបបបបបបបបបប
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧ર૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org