________________
આ પ્રમાણે આ આંક ઘણીવાર વાંચવાથી, મનનથી સમજાયો છે. 5 તો હવે વિચારો સામે મૂકાશે. આત્મસિદ્ધિની ગાથાઓ નીચેની-વિચારો સામે મૂકી શકાય કે નહીં?
છૂટે દેહ વ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ પ્રમાણે પોતાના સ્વરૂપની આસ્થા છે અને મોક્ષ પ્રાપ્તિની. B વી મોક્ષનો ઉપાય
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ એ રીત. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવ અંત. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. વગેરે-મોક્ષનો ઉપાય છે. બરાબર સમજાય છે. પણ સૌથી પ્રથમ 5 વી આત્મજ્ઞાન (માટે) જે આપે બતાવ્યું તેનો પુરુષાર્થ કરવાનો છે. ધ્યાનમાં Gી બહુ ફરક નથી, પણ હવે સાચા ખોટા વિચારો આવે છે ત્યારે ઉપયોગ વી પાછો ખેંચાય છે એ ફાયદો થયો છે. કારણ અંત્તવૃત્તિ વાળવાનો પ્રયત્ન ? વી છે.આંકડ-વચનાવલી અને આંક ૨૦૦વચનાવલી પણ વાંચી સમજી, Rા મનન પણ થાય છે. એ બંનેમાં કહેવાનો તાત્પર્ય એક જ લાગે છે. 15.
૧૮
વીર-રાજપથદશિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org