SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 0 02 વ પણ કારણ ઘણું મોટું છે. તે એ કે આપે ધ્યાન વખતે વિચારો સામે 9 ડા મૂકવા આંક ૩૧૭ સમતા-રમતા ૪૩૭ વગેરે મૂકવા કહેલ, પણ તે | હૈ પહેલાં એ પત્રો બરાબર સમજાય તો જ મનન થાય, તો જ ધ્યાન રૂમ તે વખતે વિચારો સામે મૂકી શકાય, જેથી અંતવૃત્તિ થાય-વધે તે બધા આંક સમજતા-મનન કરતાં- વિચારતા આટલા દિવસ નિકળી ગયા 5 વ છે. સમતા, રમતા તે બરાબર સમજાય છે, મનન પણ થાય છે. પણ વી ૩૧૭- “જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે વી નહિ, ત્રણે કાળ દયભાવ' (આત્મસિદ્ધિ-૫૭) વ “જીવ અને પુદ્ગલ એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતપોતાના સ્વરૂપમાં જ વ પરિણામ પામે છે.” “જડ પરિનામિકો, કરતા હૈ પુદ્ગલ” દૈહાદિર્ક | કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે, કારણ કે દેહાદિ વી જડ છે અને જડ પરિણામ પુદ્ગલને વિષે છે. જ્યારે એમ છે તો પછી 3ી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. જડને વિષે જે સ્વસ્વરૂપભાવ | (ભ્રાંતિ) છે તે માટે ને સ્વસ્વરૂપને વિષે જે તિરોભાવ છે. તે પ્રગટ | | થાય, આ યથાર્ય બોધ છે. વી તે જ પ્રમાણે એક પરિણામ ન કરતું દો દ્રવ્ય. જડ અને ચેતનના બે વી દ્રવ્યના એક પરિણામ ન હોય. જીવનું મુખ્યપણે પરિણમવું તે ચેતન (જ્ઞાન) જડનું મુખ્યપણે પરિણમવું તે જડરવરૂપ છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદિ ન થાય. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં વી અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતન પરિણામે પરિણમે B છે નહીં. એક ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે ક્રિયા એક દ્રવ્ય _ક્યારે પણ કરે નહીં. ം ഫാ 00000 આધ્યાત્મિક પત્રવ્યવહાર ૧૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy