________________
વ હતું. નિર્વાણ માર્ગના થોડાં પાનાં વાંચતી હતી, પણ આપે ટેલીફોનમાં 3 વી કહ્યું કે ક્રમવાર વચનામૃત વાંચવું, ત્યારથી જ મેં શરૂ કરી દીધું છે- B વી રરમા વર્ષથી. હમણાં, આજે સવારમાં હું ૨૪માં વર્ષમાં વાંચું છું. હવે 5 Gી વાંચવામાં સ્પષ્ટ સમજાય છે, મઝા આવે છે. આપોઆપ એની મેળે કે
ગુંચવાડા ઉકલી જાય છે. એકાદ કલાક પછી, ફરી મોક્ષમાર્ગ-૧૯૪મો 5 પત્ર વાંચીશ. વચનામૃત વાંચવાથી સાચે જ મારી ભૂલ મને સમજાઈ. વા પણ છતા મંદિરમાં વંચાતું હતું. હમણા બાર ભાવના વંચાય છે. | 3અત્યારે એ ભાવનાનું રહસ્ય, એટલે આત્મા સિવાય બધું જ અનિત્ય.B તે એ અનિત્ય ભાવનામાં, સંસારભાવનામાં ચાર ગતિનું દુઃખ વગેરે, E વી જૈન ધર્મનું માહાભ્ય, મુનિ સમાગમ, વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવી Gી જાય છે. મંદિરમાં જવાનું કારણ એટલું જ કે અર્ધા કલાકનો ઘણા જ વા ધ્યાનથી સ્વાધ્યાય થઈ જાય છે, બીજું કંઈ જ નહીં. પ્રશમરતિ પ્રકરણમાં વી જીવ તથા અજીવના લક્ષણ ઘણા વિસ્તારથી બતાવે છે. આપ જો નહિ 3 જવાની આજ્ઞા કરો તો હું બંધ કરી દઈશ.
હવે ધ્યાનની બાબતમાં ૨ થી ૫ મિનીટ પણ મગજ બંધ નથી B વી રહેતું. આંખો બંધ હોય, મોઢું બંધ હોય, સાધન બરાબર હોય પણ
મગજ બે પાંચ મિનીટ પણ પૂરતું નહીં. વિચારોમાં ચઢી જાય, એટલે | ઉપયોગ તૂટી જાય. એનો શો ઉપાય ? વધારે ઉપયોગ રાખવા આખો
દિવસ પુરુષાર્થ કરું છું. વ આપ વાંચન પછી મનન (કરવાનું) કહેતા હતા, તે હવે શરૂ થયું વી છે. આત્મસિદ્ધિનું મનન થાય છે, વચનામૃતનું પણ જે વંચાય એ B વ બધાયનું.
આપને મળવાની ઇચ્છા ઘણી જ થાય છે. હું તથા સુભદ્રાબેન વી આવવાનો વિચાર કરીએ છીએ જોઈએ ક્યારે અમલમાં મૂકાશે. | તો સુભદ્રાબેનનો ફોન હતો. એમની પણ ત્યાં આવવાની તીવ્ર ઇચ્છા છે,E વી અને મારી પણ.
* O
O OOOOOOOOOOO
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org