SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ܢܩܘܫܩܐܫܫܫܩܩܩ ܩܩܩܩܩܩܕ જાય છે. હવે મગજમાં પણ એનો એકદમ ખ્યાલ આવી જાય એનું મનન પણ થાય છે. એ દર્શન, જીવ-અજીવ, જડ-ચેતન, લક્ષણ વગેરે, મોક્ષ, મોક્ષનો ઉપાય વગેરેનું હંમેશા મનન રહે છે. જેમ જેમ વંચાય છે તેમ તેમ વધારે ઊંડું સમજાય છે. વચનામૃતમાં તથા બીજા સ્વાધ્યાયમાં પણ પહેલાં કરતાં વધારે ઊંડું સમજાય છે. આખો વખત જીવ તો આમાં જ રહે છે, અને બહારથી વ્યવહાર વગેરે પણ કરવો પડે છે. Mr. Shah આપે બતાવેલ સ્વાધ્યાય-ભાવના બોધ, મોક્ષ-માળા, જે હંમેશા લગભગ હાથમાં લે છે એક બે ત્રણ પત્ર વાંચે છે. Progress slow છે, પણ પહોંચી જાય એમ લાગે છે, કારણ મૂકી નથી દેતા. આત્માર્થી શાંતિભાઈ, આ. નગીનભાઈને જય સદ્ગુરુ વંદન કહેશો. બીજા મુમુક્ષુ ભાઈ-બહેનોને પણ કહેશો. નિર્વાણ માર્ગનું રહસ્ય એ પણ રોજ થોડું થોડું વાંચું છું. વચનાવલી પણ જે મોક્ષમાર્ગ છે તે પણ બે ત્રણ વખત હમણાં વાંચી છે. આપ જરૂર કોઈ બોધ લખશો જોકે અમારે પણ પુરુષાર્થ કરવો જોઈએ. ધ્યાન પણ થોડું થોડું થાય છે. લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ ૭ ૧૧ પરમ પૂજ્ય સદ્ગુરુદેવાય નમઃ આપશ્રીનો તથા આ. શાંતિભાઈનો લખેલો પત્ર મળ્યો, વાંચી આનંદ થયો. આપે પાછળ થોડું પણ લખ્યું તે વાંચી ખૂબ આનંદ થયો. T આધ્યાત્મિક પત્રવ્યવહાર વર્તમાનમાં પ્રત્યક્ષ સદ્ગુરુ હોય તો પોતાના દોષ બતાવે એ પ્રમાણે જ મને થયું છે. લંડનથી આવ્યા પછી વચનામૃત હાથમાં લીધું જ નહિ Jain Education International 10-11-78 For Personal & Private Use Only ૧૨૩ www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy