________________
9૧૦ ૭.
Bombay, 30-10-78 સહજાત્મ સ્વરૂપાય-પ. પૂ. સદ્ગુરુ નમાય - તા. ૨૧મી રાતના સુખરૂપ પહોંચી ગયા છે. Custom વગેરેમાં 5
clear થતાં રાતના ૪ વાગ્યા હતા. ઘરે આવતાં, સવારના ૬ વાગી | હી ગયા હતા. અમે આવ્યા ત્યારે બે ત્રણ પ્લેન સાથે આવી ગયા હતા. 5 Gી એટલે અમને બહાર નીકળતા વાર લાગી, બે ત્રણ દિવસ આરામ |R વી લીધો હતો. અને હવે દિવાળીના વ્યવહારુ કામકાજમાં પડી ગઈ છું. વ એ પણ બે ત્રણ દિવસમાં પતી જશે. છતાં મેં મંદિરમાં જવાનું તો શરૂ | લી કરી દીધું છે. ત્યાં વચનામૃત પહેલેથી બે દિવસથી શરૂ થયું છે. જાણે Gી નવેસરથી જ વાંચતા હોય એમ લાગે છે. મઝા આવે છે. મારું ત્યાં જ 5. વ સ્વાધ્યાય સારું થાય છે. પણ ત્યાંના લગભગ બધા જ અગાસ ગયા Gી છે, એટલે દિવાળી પછી બરાબર શરૂ થશે. બીજું સ્વાધ્યાયમાં પ્રશમરસ ]P વી શાસ્ત્ર વંચાય છે. એમાં દશ લક્ષણ કે જેનાથી આત્મા (જીવ) બંધાય વ અને કેમ છૂટે તે બતાવે છે. એ પણ Interesting છે. વી મારો લંડનથી લખેલો બીજો પત્ર મળ્યો હશે. આ બે ત્રણ મહિના ? વા દરમ્યાન Contact ઘણો જ ઓછો થયો છે. તો આપના તરફથી બોધ IP વી પણ નથી મળ્યો. આપના બોધથી મને ઘણો આનંદ થાય છે. Gી લંડનથી આવ્યા પછી રોજ ફોન કરવાનો વિચાર કરું છું. એવી B વી ધમાલમાં છું કે હજુ સુધી તે બન્યું નથી, તે માટે ઘણી જ દિલગીર વી છું. બે ત્રણ દિવસમાં જરૂર આપની સાથે ફોન પર વાત કરીશ. તો આપની તબીયત સારી હશે. પૂજ્ય બાની પણ સારી હશે. ઘરમાં | વા સર્વ મઝામાં હશે.
હમણા સ્વાધ્યાય પણ મને સંતોષ થાય એવો થતો નથી. આત્મસિદ્ધિ તા. રોજ વાંચું છું. એ તો મને ખૂબ જ ગમે છે. ગમે ત્યારે એ તો વંચાઈ 15,
Connnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn.
૧૦૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org