________________
૦ ૦૦૦૦૦૦૦૦૦
વ વાંચન ચાલે છે-વચનામૃતનું તે જાણ્યું છે. વી પણ હવે વધારેમાં વધારે ટાઇમ ધ્યાનમાં બેસવાનો પુરુષાર્થ કરવાનો 5 વી છે. જોકે આપને લખવા જેવું કે સમજણ આપવા જેવું નથી, કારણ કે Gી આપની સમજણ બરાબર છે.
આપે મોકલેલી બધી વસ્તુ મળી છે પણ બાપુજીએ જણાવેલ છે કે 5 આ બધાની કશી જરૂર નહતી. ખેર !
ત્યાં આગળ પૂજ્ય માતુશ્રી તથા પૂજ્ય બાને તથા શ્રી સી.યુ. શાહને 5 અત્રેથી બાપુજીએ તથા બધા મુમુક્ષુઓએ આ નૂતન વર્ષના અભિનંદન 5. લખાવેલ છે.
લી. શાન્તીના આત્મભાવે વંદન 5 અત્રે આ. ભાઈશ્રી નગીનભાઈ તથા પ.મુ. વજુભાઈ તથા ૫. મુ. નિરંજનાબેન તથા ૫. મુ. ધનીબેન બધાએ યાદ કરેલ છે. આપના વી સમાચાર આપ્યા છે.
તા. ૩૦-૧૦નું ઇન્વેન્ડ પત્ર મુંબઈથી લખેલ પણ મળ્યું. આત્મસિદ્ધિ ખૂબ જ ગમે છે, રોજ વાંચો છો, મગજમાં પણ એનો ખ્યાલ એકદમ 3 આવી જાય, આખો દિવસ જીવ તો એમાં જ રહે છે અને બહારથી 15 3 વ્યવહાર બીજો કરવો પડે છે, એ વિગેરે વાંચી પરમ સંતોષ થયો છે કે લા કે તે બરાબર છે. ટેલીફોન પર વાતચીત થઈ. છ મિનીટ પણ વાત 5 Gી કરવાથી મળ્યાનો આનંદ થયો. બે ત્રણ વખત પૂછ્યું કે મુંબઈ આવવાનું ! | ક્યારે બનશે ? તો અત્યારે તો કાંઈ નક્કી નથી. તેમાં “વિચરે ઉદય B વા પ્રયોગ” ઉપર અમારે જાગૃત રહેવાનું છે, તેથી ભાવી ભાવ.
શ્રીમાનું સી. યુ. શાહ તથા પૂ. માજી, ચિ. બેબીને વંદન. તમોને વી ખુશી મઝામાં ચાહું છું.
લી. લાડકચંદના વંદન 5
000000000000000000000
1
T' OOOOOOOOOOOOO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
[૧૨૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org