________________
܀ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
વા હું આશા રાખું છું તમને આ લાંબો પત્ર વાંચતાં કંટાળો નહીં ? વી આવે. પણ પહેલાં મને સૂઝતું નહોતું. આજે મારી કલમ એક સપાટામાં 5 હૈ જ ચાલે છે. અંદરથી કોઈ પ્રેરણા છે. વ આપ જરૂર મને કોઈ બોધવચન માટે લાયક, યોગ્યતા પ્રમાણે વ લખતા રહેશો-જે મને પ્રેરણારૂપ છે. વી પૂ. નગીનભાઈ મઝામાં હશે. પૂ. શાંતિભાઈ પણ મઝામાં હશે 5 વી તથા બીજા સર્વ મુમુક્ષુ ભાઈ બેનો મઝામાં હશે.
લી. સદ્ગણાનું ચરણ ઉપાસક કે
આત્મભિલાસી આપે સંત ચરણ સેવક-ચાત્મઅભિલાસી લખેલ હતું તો આપ હૈ તો સદ્ગુરુ દેવ છો. ચરણ ઉપાસક થવાને લાયક પણ હજી અમે | Sી હોય એમ લાગતું નથી.
લી. સદ્ગણાના સદ્દગુરુદેવ વંદન * ૨ ૦
ઠે. શ્રી નગીનદાસ કે. શાહ સ્ટેશન રોડ, વેરાવલ
તા. ૪-૭-૭૮ 5 | ૐ |
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | | મુમુક્ષુ બેનશ્રી સગુણાબેન, મુંબઈ વી તમારો તા. ૨૯/કનો પત્ર ગઈ કાલે મળ્યો. વાંચી બહુ આનંદ
થયો. બીજી વખતનું વાંચન વર્ષ સુધી શરૂ થયેલ છે તે જાણેલ છે. GLબીજી વખતનું વાંચન પૂરું થશે એટલે કૃપાળુ દેવ શું કહી ગયા છે તે 5
UUUUUUUUUUU0000000000000
૧૦૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org