________________
પુરતો ખ્યાલ આવી જશે.
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ” એટલે તિર્થંકર ઋષભદેવજી, શ્રી નેમીનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીર સ્વામી જે માર્ગે મોક્ષે ગયા છે તે શોધી આજ ભવમાં હા આપણે તે માર્ગે ખૂબ આગળ વધવું છે, જેથી થોડા ભવ જ બાકી 5 Gી રહે. તે માર્ગ શોધી કાઢવા પ્રયત્ન કરશો.
શ્રીમદ્ રાજચંદ્ર ભા. ૧લો, આંક ૨૦૦ ફરી ફરી વાંચશો.
વર્ષ ૩૪મું મંદિરમાં વાંચન ચાલે છે. આંક ૯૫૪, રાજકોટ. ચૈત્ર વા સુદ ૯ તે અંતીમ પદ્ય છે. એટલે આપણી તેમના જેટલી ભૂમિકા હોય ? હૈ તો ઓર મજા આવે. લી “આત્રે બહુ સમદેશમાં... છાયા...” તેનો અર્થ આપે જે લખ્યો તે વા બરાબર છે. તેમાં મન જે બહાર ભટકે છે તે વૃત્તિઓને અંદર લઈ વી જઈ અભ્યાસથી ખીલે બાંધવાનું છે. પછી નિજમન થાય, પછી સમાઈ તે જતાં અમન થાય એટલે આપણો બેડો પાર. તેમાં ૪થી કડી બહુ ક. હું જરૂરી છે. કડી ૯-૧૦-૧૧ એ આપણી યોગ્યતા લાવવા પ્રથમ ભૂમિકા, Gી (૨) મધ્ય પાત્ર, (૩) મહાપાત્ર, જીવો કોણ ગણાય તે ભૂમિકાઓ | બતાવી છે. છેલ્લી કડી બહુ ગંભીર છે. જ્ઞાનાર્ણવ સરસ છે.
આપના પૂ. માતુશ્રીની, સાધના-ભક્તિ-સમજણ પૂજનીય છે. જે રીતે વેદનીય કર્મ વેદે છે તે સમપણું આવવું કઠણ છે, મારા વતી શાતા પૂછશો. સમયસાર-પ્રવચનસાર- નિયમસાર-યોગસાર, બધા ઉત્તમ છે. લ પૂ.માજીને આંખે સારું હશે.ખબર પૂછી વંદન કહેશો.તમારા આખા હા પત્રમાં, તમારી નિખાલસતા પરમાર્થમાં મીંડું-પોપટીયું વગેરે શબ્દોથી વી પ્રગટ થાય છે. શેઠશ્રી ચીમનલાલભાઈને મારા વીર વંદન કહેશો.જરા | વ પણ પ્રતિકુળતા હોય તો તારીખ વીશ ઉપર આવવું નહીં.મને ગળાના B
vi *
EnAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org