________________
IP
૦૦૦૦૦૦૦
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ..
યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરખદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જી. ૭ B
ભાવાર્થ : જેઓને કર્મથી આંતરો પડ્યો હોય એટલે કે ગ્રંથિભેદ વ થયો હોય તેમજ શુશ્રુષા ગુણ પ્રગટ્યો હોય તેવા જીવોને જ આ ગ્રંથનું Gી રહસ્ય કહેવા યોગ્ય છે. જેઓનું મિથ્યાત્વ રૂપી અંતરપટ ટળ્યું નથી વી તેમજ સાંભળવાની જિજ્ઞાસા નથી એવા જીવને આ ગુપ્ત રહસ્ય કહેવું વી ઘટતું નથી. વી યોગ્ય, અયોગ્યનો વિવેક કર્યા વિના જે આ ગ્રંથની ગૂઢ વાર્તા બાલ વ જીવોને કહેશે તે વક્તા વિદ્વાનોની પરિષદમાં ઠપકાને પાત્ર થશે.
સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દિસે જી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશે જી; લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણ રયણે છે, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે જી. ૮
ભાવાર્થ: શ્રી નંદિસૂત્રમાં ગુણ અવગુણને અનુસારે ત્રણ પ્રકારની વી સભા વર્ણવી છે - ૧. ભેદજ્ઞાની ઉત્તમ પુરુષોની સભા ૨. બાલ વી અજ્ઞાનીઓની સભા ૩. દંભી હઠાગ્રહીઓની સભા.
આ ઉપરથી શ્રોતાઓનાં લક્ષણો જાણીને જે યોગ્ય હોય તેને સદ્ગણોની Gી સમૃદ્ધિ થવાને અર્થે આ ગ્રંથ આપજો. તથા પ્રકારે આ આઠ દૃષ્ટિની વા સક્ઝાયના રચયિતા શ્રી નયવિજય પંડિતના શિષ્ય ઉપાધ્યાય શ્રી વી યશોવિજયજીનાં ભાવગુણરૂપી રત્નો વડે લોકને શોભાવજો. વચનોને વી આધારે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નામના ભાવગુણરૂપી તે રત્નો વડે લોકને શોભાવજો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રી સદ્ગર ચરણાર્પણમસ્તુ TOOOOO
O OOOOOOO શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાયી
20000000000000000000000000000000004
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org