________________
touc
0000000000លលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
Gી કે શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહા, અપોહ, તત્ત્વાભિનિવેશ B વ પૂર્ણપણે પ્રગટ થયેલ હોય છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમના 5 તા પહેલા બે ભેદ ઇચ્છા અને પ્રવૃત્તિ તે પ્રવૃતચયોગીને પ્રાપ્ત થયેલ 5 વી હોય છે. અને બાકીના બે ભેદસ્થિર, સિદ્ધિની પ્રાપ્તિ માટે તે પુરુષાર્થી | વી હોય છે. વળી તેઓ આદ્ય અવંચક હોય છે એટલે કે તેમને સગુરુની | વી પ્રાપ્તિ હોય છે, તેમના સમાગમે ઉલ્લાસ આવતો હોય છે, તેમની E. 4 આજ્ઞાના આરાધક હોય છે, તેથી શુદ્ધ રૂચિ ઉત્પન્ન થાય, અતિચાર | Gી દોષ રહિતપણે યમ પાળે અને તેના ફળ રૂપે કલ્યાણ પામે.
કુલયોગી ને પ્રવૃતચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાત છે, યોગદષ્ટિ ગ્રંથે હિત હોવે, તેણે કહી એ વાત જી; શુદ્ધ ભાવ ને સૂની કીરિયા, બહુમાં અંતર કેતો જી, જલહલતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેતો જી. ૭ ભાવાર્થ : કુલયોગી ને પ્રવૃતચક્ર યોગીને ગ્રંથિભેદ થયો હોય છે તેથી આગળ વધવાની ખૂબ જિજ્ઞાસા હોય છે, જે આ કાળમાં દુર્લભ B.
છે. તેમનો લક્ષ શુદ્ધ ભાવમાં સ્થિર થવાનો હોય છે. તેવા જીવોને આ 5 Sા યોગદષ્ટિનું શ્રવણ અને શુદ્ધ ભાવનો પક્ષપાત એ બંને લાભ થશે એમ વ ધારીને આ વાત લખી છે. | શુદ્ધ ભાવ અને ભાવ વગરની ક્રિયા એ બેના ફળમાં ઝળહળતા વી સૂર્યના પ્રકાશમાં અને આગિયાના પ્રકાશમાં જેટલો ફેર છે તેટલું 5 Gી અંતર હોય છે. એવો શુદ્ધ ભાવ થવામાં જીવની યોગ્યતા જરૂરી છે. 5 વી એટલે આ ગ્રંથ યોગ્ય જીવને આપવો ઘટે છે.
ગુહ્ય ભાવ એ કહિએ તેહશું, જેહશું અંતર ભાંજે જી, જેહસું ચિત્ત પરંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજે જી;
OOOOOOOOOOOOOOOO
વીર-રાજપથદર્શિની-૧
૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org