________________
૦ ૦૦
OOOOOOOOOOOOOOO૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦
ana, વા ભાવાર્થ : આ આઠમી દૃષ્ટિનું નામ પરા છે. આમાં યોગનું વી સમાધિ નામનું અંગ પ્રગટે છે. આ દૃષ્ટિમાં વર્તતા જીવને પોતાના 3ી સ્વભાવમાં પૂર્ણપણે સ્થિતિ હોય, ચંદ્રપ્રભા જેવો બોધ હોય. આ 5 ૯ પદના યોગીને અતિચાર નામનો દોષ લાગતો નથી માટે નિરતિચાર વી હોય છે. જેમ પર્વત પર ચઢતી વખતે થતી ક્રિયા પર્વત ચઢી ગયા 5 Gી પછી કરવાની રહેતી નથી તેમ આ શ્રેણીએ ચડી ગયેલા યોગીની વ ગતિ ન્યારી હોય છે.
ચંદનગંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષે જી, આસંગે વરજિત વળી એહમાં, કિરિયાનિ જગુણ લેખે જી; શિક્ષાથી જેમ રતન નિયોજન,દષ્ટિ ભિન્ન તેમ એહો જી, તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહો જી. ૨
ભાવાર્થ ઃ ચંદનમાં જેમ સુવાસ સ્વાભાવિક હોય છે તેમ આ વ શ્રેણિમાં આવેલ જીવને ક્ષમા સ્વાભાવિક હોય છે, પ્રયત્નની કે બોધની Gી જરૂર હોતી નથી. આ દૃષ્ટિમાં આસક્તિ નામનો દોષ દૂર થયો હોય વી છે તેથી બધી ધર્મક્રિયા સ્વાભાવિક-પોતાના ગુણરૂપે બની જાય છે. વ રત્નની પરીક્ષા કરતા શીખનારની દૃષ્ટિ અને રત્નના વેપારીની દૃષ્ટિમાં વ જેમ દૃષ્ટિભેદ હોય છે તેમ આ દૃષ્ટિમાં જે દર્શન હોય છે તે નિર્મળ વી હોય છે અને તેને કારણે અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. અહીં મુનિ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
ક્ષણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભોગી જી, પર ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગી જી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણસર્વ સમીહા જી, સર્વ અરયોગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા જી. ૩
ભાવાર્થ : અપૂર્વકરણ પછી અને કેવલજ્ઞાન થતા પહેલાં બધા B *
જીવOOO [૮]
* * ૦૦૦૦૦૦૦૦૦૦૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org