________________
លលលលលលលលលលលលលលលល
દિવ્યાં
વ સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું મન થે વી પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ વિક્ષેપ રહિત એવું : જેનું વિચારજ્ઞાન થયું છે. એવો “જ્ઞાનાક્ષેપકવંત' આત્મકલ્યાણની 5 ઇચ્છાવાળો પુરુષ હોય તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે 5 આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે.”B એહવે શાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. ધન ૭
ભાવાર્થ જેને એવું આક્ષેપક જ્ઞાન થયું છે અથવા જ્ઞાન પ્રત્યે પ્રીતિ , તા થઈ છે એવા જ્ઞાનીને વિદ્ધના-કર્મના નિવારણ અર્થે ભોગ હોય છે, વા તેથી તેવો ભોગ સંસારનો હેતુ થતો નથી. આવા જીવને વિષયો પ્રત્યે 5 વી રાગ પણ નથી હોતો અને દ્વેષ પણ નથી હોતો કેમ કે મનોજય કરેલ B વી હોય છે. મન એ જ ગુણ અવગુણનું ક્ષેત્ર છે.
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. ઘન, ૮
ભાવાર્થ: આ દૃષ્ટિનો જીવ માયા રૂપી સમુદ્રને યથાર્થ રીતે જાણીને | વા તેને ઉલ્લંઘી જાય છે અને તેવા પ્રસંગમાં રાગદ્વેષને વશ થતો નથી. 15. વી અડોલ સાવધાન રહે છે. તેમની પાસે સમ્યજ્ઞાનરૂપી રત્ન છે તે B વી ખોવાઈ ન જાય તે માટે માયાથી ડરતા રહે છે. તેમનું ચિત્ત ચળવિચળB તા થતું નથી.
ભોગ તત્ત્વને રે એમ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ; તે એ દષ્ટિ રે ભવસાગર તરે, લહે વળી સુયશ સંયોગ. ધન ૯
ભાવાર્થ : જે જીવો ભોગને જ સારરૂપ માને છે, તેનો જન્મ, B લ મરણનો ભય ટળે નહીં. ભોગમાં જે જીવો આસક્ત થાય છે તે અડોલ 3 | રહી શકે નહીં. એટલે કર્મબંધ રહિત હોય નહીં. તેથી ભવનાં દુઃખ | ફરી ફરી પ્રાપ્ત થાય. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આરોપિત સુખ છે 5. 000000000000000[ 0000000
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
លលលលលលលលលលលលលលលលល
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org