________________
નાશ દોષનો રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સંયોગ; નાશ વેરનો રે બુદ્ધિ શતંભરા, એ નિષ્પક્ષ યોગ. ધન ૩ |
ભાવાર્થ : જીવમાં જે દોષ હતા તેનો નાશ થઈ ગયો હોય છે કે વી અને સંતોષી બનેલ છે. સમતા ભાવ અને ઔચિત્ય આદિ ગુણોનો | વ સંયોગ હોય છે. વૈરભાવનો નાશ થયેલ હોય છે. બુદ્ધિ શતંભરા ! તો બની હોય છે. જે આ દૃષ્ટિને પામ્યા છે તે સમ્યક્દષ્ટિ યોગીને આE લી બધું પ્રાપ્ત હોય છે.
ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિ; પંચમ દષ્ટિ થી તે જોડીએ, એહવા તેહ ગરિષ્ઠ. ઘન, ૪
ભાવાર્થ : અન્ય દર્શનોના ગ્રંથોમાં યોગાચાર્યનાં જે ચિહ્નો વ યોગાચાર્યોએ વર્ણવ્યાં છે. તે બધાં પાંચમી દૃષ્ટિવાળા જીવને હોય ? વ છે, તેથી તે સાધક ગરિષ્ઠ હોય છે.
છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારાજ઼ પ્રકાશ; તત્ત્વ મીમાંસા રે દઢ હોયે ધારણા, નહીં અન્ય શ્રુતવાસ. ધન ૫
ભાવાર્થઃ કાંતા નામની છઠ્ઠી દૃષ્ટિમાં બોધ તારાના પ્રકાશ જેવો Gી હોય છે. અહીં સુધી ચઢેલ જીવ તત્ત્વની વિચારણા કરવાને શક્તિમાન વ બને છે અને યોગનું છઠું અંગ ધારણા પ્રગટે છે. એને બીજા ગ્રુત વ શાસ્ત્ર પ્રત્યે પ્રેમ કે રૂચિ નથી હોતી.
મન મહિલાનુંરે વહાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન ક
ભાવાર્થ : જેમ પતિવ્રતા સ્ત્રીને બીજાં કાર્યો કરતાં છતાં મન તો વી પોતાના પતિ તરફ જ રહે છે, તેમ સત્ શાસ્ત્રમાં મન લાગેલું રહે છે. વ આવા જીવ જ્ઞાન ધ્યાનમાં જ મન પરોવી રાખે છે.
શ્રીમદ્ રાજચંદ્રજી આ કડીનો ભાવાર્થ કરતાં કહે છે કે : “ઘર 5
*លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
૯૪
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org