________________
L
Iકા વો અનુભવ હોય છે, તેથી તેને પુદ્ગલ પ્રસંગ જાળરૂપ અને તમાસા જેવા વી લાગે છે. ચૈતન્ય સ્વરૂપના આનંદના સમૂહરૂપી યશનો ભોગવનાર વી આ દૃષ્ટિવાળો જીવ હોય છે, તેથી તેને જગતના સુખની આશા કેમ | હોય ? ન જ હોય.
GOO૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છઠ્ઠી કાંતાદષ્ટિ - ઢાળ છી (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) અચપલ રોગ રહિત વિદુર નહિ,અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ધન ! ધન ! શાસન શ્રી જિનવરતણું. ૧ ભાવાર્થ પાંચમી દૃષ્ટિ સુધી પહોંચેલ જીવને મન વચન, કાયાના યોગ અચપળ હોય, ઉપયોગ અચપળ હોય, રોગ રહિત હોય, નિષ્ફરતા ન હોય, બંને નીતિ અલ્પ હોય. શરીરમાં સુગંધ ફેલાય, કાન્તિ પ્રગટે, પ્રસન્નતા આવે અને સ્વર સારો થાય.
અહો ! જિન ભગવાનનું શાસન પ્રશંસવા યોગ્ય છે, ધન્યવાદને વા પાત્ર છે.
ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઇષ્ટનો રે ઠંદ્ર અસ્પૃષ્યતા, જન પ્રિયતા હોય નિત્ય. ઘન, ૨
ભાવાર્થ આટલે સુધીની સાધનાને કારણે સાધક ધીરજવાન અને વ પ્રભાવશાળી બને છે. તેનું ચિત્ત મૈત્રી આદિ ભાવનાથી યુક્ત હોય છે. 5 ઇષ્ટની તેને પ્રાપ્તિ હોય છે. માન-અપમાન, સુખ-દુઃખ આદિ ધંધથી 5 અપરાજિત બને છે. અને લોકોને નિત્ય પ્રિય હોય છે.
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
τυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
[૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org