SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ L Iકા વો અનુભવ હોય છે, તેથી તેને પુદ્ગલ પ્રસંગ જાળરૂપ અને તમાસા જેવા વી લાગે છે. ચૈતન્ય સ્વરૂપના આનંદના સમૂહરૂપી યશનો ભોગવનાર વી આ દૃષ્ટિવાળો જીવ હોય છે, તેથી તેને જગતના સુખની આશા કેમ | હોય ? ન જ હોય. GOO૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છઠ્ઠી કાંતાદષ્ટિ - ઢાળ છી (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) અચપલ રોગ રહિત વિદુર નહિ,અલ્પ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાન્તિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ. ધન ! ધન ! શાસન શ્રી જિનવરતણું. ૧ ભાવાર્થ પાંચમી દૃષ્ટિ સુધી પહોંચેલ જીવને મન વચન, કાયાના યોગ અચપળ હોય, ઉપયોગ અચપળ હોય, રોગ રહિત હોય, નિષ્ફરતા ન હોય, બંને નીતિ અલ્પ હોય. શરીરમાં સુગંધ ફેલાય, કાન્તિ પ્રગટે, પ્રસન્નતા આવે અને સ્વર સારો થાય. અહો ! જિન ભગવાનનું શાસન પ્રશંસવા યોગ્ય છે, ધન્યવાદને વા પાત્ર છે. ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક યુત ચિત્ત, લાભ ઇષ્ટનો રે ઠંદ્ર અસ્પૃષ્યતા, જન પ્રિયતા હોય નિત્ય. ઘન, ૨ ભાવાર્થ આટલે સુધીની સાધનાને કારણે સાધક ધીરજવાન અને વ પ્રભાવશાળી બને છે. તેનું ચિત્ત મૈત્રી આદિ ભાવનાથી યુક્ત હોય છે. 5 ઇષ્ટની તેને પ્રાપ્તિ હોય છે. માન-અપમાન, સુખ-દુઃખ આદિ ધંધથી 5 અપરાજિત બને છે. અને લોકોને નિત્ય પ્રિય હોય છે. OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO τυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય [૩] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy