________________
ભાવાર્થ આ દૃષ્ટિએ પહોંચતા સમકિતની નિર્મળતાને કારણે ? વી પાશવિક વૃત્તિઓનો નાશ થાય છે. આવો લાભ થવામાં ઉપકાર B વી કરનાર વીર પ્રભુનો આભાર હું કોઈ દિવસ નહીં ભૂલું. દિવસ વી અને રાત તેમના ઉપકારને સંભાર્યા કરીશ.
બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા ઇહાં ભાસે રે; Gી રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે. એ ગુણ ૩ 3
ભાવાર્થ આ સ્થિરા દૃષ્ટિમાં સ્થિર થયેલ જીવોને સંસારનાં કાર્યો લી ધૂળમાં બાળકોએ કરેલ ઘરઘરની રમત જેવાં લાગે. રિદ્ધિ સિદ્ધિ બધી વી ઘટમાં શરીરમાં જ સમાયેલી જાણે. કેમ કે અષ્ટ મહાસિદ્ધિ તો તેના
ખોળામાં આળોટતી હોય. Gી વિષય વિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારો રે; હું કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ ગુણ૦ ૪ વી ભાવાર્થ ઃ આ દૃષ્ટિને પામેલ જીવ પોતાની ઇન્દ્રિયને વિકારમાં ન વી જોડે. આ સ્થિતિ તે પ્રત્યાહાર છે. કેવળ જ્ઞાન જ તત્ત્વનો પ્રકાશ કરે ? વી છે બાકી બીજા ઉપાયો નિરર્થક છે. વી શીતલ ચંદનથી પણ ઉપચો, અગ્નિ દહે જેમ વનને રે; વી ધર્મજનિત પણ ભોગ બહાં તેમ, લાગે અનિષ્ટ તે મનને રે. એ ગુણો પB વી ભાવાર્થ શીતળ ચંદનની ડાળ ઘસાતાં પ્રગટેલો અગ્નિ પણ જેમ લી વનને બાળી નાખે છે. તેમ ધર્મકાર્યથી ઉત્પન્ન થયેલ સુખ વૈભવ વી પણ આવા જીવને અનિષ્ટ લાગે છે. વા અંશે હોય છતાં અવિનાશી, પુગલ જાલ તમાસી રે; વી ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે. એ ગુણ૦ ૭૨ Gી ભાવાર્થ આ દૃષ્ટિએ પહોંચેલા જીવને અવિનાશી આત્માનો અંશે 5
૯૨
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org