________________
વ બદલાતી નથી. તેમ જુદાં નામ આપવાથી તત્ત્વ કે માર્ગ બદલાઈ 5 વી જતો નથી.
ધર્મ ક્ષમાદિક પણ મટે છે, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝગડા જોટા તણો જી, મુનિને કવણ અભ્યાસ. મન૨૨
ભાવાર્થ મુનિને આગળ વધતા ક્ષમા વગેરે ધર્મો પણ છૂટી જાય છે વી છે અને ધર્મ સન્યાસ યોગ પ્રગટે છે. તો પછી ઝઘડા કરવા તેમને વા કેમ ઘટે ?
અભિનિવેશ સઘળો ત્યજી જી,ચાર લહી જેણે દૃષ્ટિ, તે લેશે હવે પંચમી જી, સુયશ અમૃત ઘનવૃષ્ટિ. મન૦ ૨૩ ભાવાર્થ: આ દૃષ્ટિમાં આવેલો જીવ ખોટા મતાગ્રહ છોડી દે છે. અને પાંચમી દૃષ્ટિની પ્રાપ્તિને પાત્ર બને છે. એ પાંચમી સ્થિરાદૃષ્ટિ અમૃતની ઘનવૃષ્ટિ જેવી છે.
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
પાંચમી સ્થિરાદષ્ટિ - ઢાળ પાંચમી
(ધન ધન સંપતિ સાચો રાજા-એ દેશી) દૃષ્ટિ થિરા માંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે,
ભ્રાંતિ નહીં વળી બોધ તે સૂમ, પ્રત્યાહાર વખાણો રે. ૧
ભાવાર્થ આ સ્થિરા દૃષ્ટિમાં બોધ રત્નપ્રભા જેવો નિત્ય રહેનારો તે હોય છે. અહિં ભ્રાંતિ નામનો દોષ દૂર થાય છે, સૂક્ષ્મ બોધ પ્રાપ્ત થાય લા છે. અને વખાણવા લાયક પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રગટે છે.
એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિનરાત રે, - પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. ૨
υυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ 1 શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org