________________
કસ,
વા તત્ત્વજિજ્ઞાસા એ શુભ કાર્યો પુણ્યબંધનાં પ્રત્યક્ષ ચિહ્ન છે.
બુદ્ધિક્રિયા ભવફલ દીએ જી, જ્ઞાનક્રિયા શિવ અંગ; અસંમોહ કિરિયા દીએ જી, શીઘ મુક્તિ ફલ ચંગ. મન, ૧૮ ભાવાર્થ ઃ માત્ર પોતાની બુદ્ધિ-સમજ મુજબ કરેલી ક્રિયા તેનું ફળ ભવ-ચાર ગતિ રૂપ સંસાર છે. જ્યારે જ્ઞાનીની આજ્ઞાએ કરેલ | જ્ઞાન ક્રિયા કલ્યાણના અંગરૂપ ફળ આપે છે. અસંમોહ-મોહ રહિતશુદ્ધ ભાવે કરેલ ક્રિયા બહુ શીધ્ર મુક્તિ ફળ આપે છે.
પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસચિત્ત ન લીન; એક માર્ગ તે શિવ તણો જી, ભેદ લહે જગદીને. મન. ૧૯
ભાવાર્થ : જે મોહ રહિત ક્રિયા કરે છે તેનું ચિત્ત પુદ્ગલના વા પ્રસંગમાં ઠરતું નથી. એવા જીવોને તો પુલની રચના દુઃખદાયક વી લાગે છે. મોક્ષનો માર્ગ એક જ છે પણ જગતના પામર જીવો તેમાં ભેદ પાડે છે. શિષ્ય ભણી જિનદેશના જી, કહે જન પરિણતિ ભિન્ન; કહે મુનિની નય દેશના જી, પરમાર્થથી અભિન્ન. મન ૨૦
ભાવાર્થ : જિનેશ્વર ભગવાનની દેશના સર્વ જીવો પ્રત્યે હોય છે 3. પણ શ્રોતાઓની પરિણતિ ભિન્ન હોય છે. મુનિઓ જુદા જુદા વા દૃષ્ટિબિંદુને આશ્રયીને દેશના આપે છે પણ તેમાં મોક્ષ પ્રાપ્તિ એ જ 5 વી એક પરમાર્થ હોવાથી તે અભિન્ન હોય છે.
શબ્દભેદ ઝગડો કિશ્યો જ, પરમારથ જો એક, કહો ગંગા કહો સુર નદીજી, વસ્તુ ફરે નહીં છેક. મા. ૨૧
ભાવાર્થ : જુદા જુદા દર્શનોમાં એક જ તત્ત્વને જુદા જુદા શબ્દોથી વી બતાવ્યું હોય તો તેવા શબ્દભેદને કારણે ઝગડો કેમ ઘટે ? ગંગા Gી નદીને કોઈ સુરનદી કહે તો તેથી કાંઈ એપાણી કે એ નદી જરાય
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
૯૦
વીર-રાજપથદરિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org