________________
E 0.0000
વ તેવામાં પડદો ઉપડ્યો. અરિસા જેવી સ્વચ્છ દિવાલમાં કલાભવનના વી સુંદર ચિત્રો પ્રતિબિંબિત થયેલા જોઈ સૌ દિમૂઢ થઈ ગયા. પરિણામ વી જાહેર કરવાની કોઈ આવશ્યકતા જ ન રહી. આ અચિત્ર ચિત્રકાર | તે આપોઆપ વિજેતા થઈ ગયો. આ અચિત્ર ચિત્ર જેવી જ અચિત્ર | તે ભક્તિ છે. અને સચિત્ર ચિત્રો જેવો ચિત્ર ભક્તિનો પ્રકાર છે.
દેવ સંસારી અનેક છે જ, તેહની ભક્તિ વિચિત્ર; એક રાગ પર દ્વેષથી જી, એક મુક્તિની અચિત્ર. મન, ૧૫
ભાવાર્થઃ સંસારી દેવો અનેક છે. તેમની ભક્તિ પણ અનેક પ્રકારે 5 Gી કરવામાં આવે છે. કોઈની ભક્તિ રાગથી કરવામાં આવે છે તો 5 Gી કોઈની દ્વેષથી (ભયથી) કરવામાં આવે છે. પરંતુ મુક્તિ માટેની જે ! વ ચિત્તવિશુદ્ધિરૂપ રાગ દ્વેષ રહિત, શાંત ચિત્તે વીતરાગદેવની ભક્તિ B Gી કરવામાં આવે છે એ તો એક જ પ્રકારની હોય છે. તેને અચિત્ર વી ભક્તિ કહીએ.
ઇંઢિયાર્થગત બુદ્ધિ છે જી, જ્ઞાન છે આગમ હેત; અસંમોહ શુભકૃતિ ગણે છે, તેણે ફળભેદ સંકેત. મન, ૧૭
ભાવાર્થ માત્ર ઇન્દ્રિયગોચર પદાર્થનો આશ્રય કરનાર તે બુદ્ધિમાન 5 વી છે. આગમ અનુસાર અતીન્દ્રિય પદાર્થને પણ જે સમજે તે જ્ઞાનવાન Gી છે. અને મોહરહિત થઈ આત્મ હિતાર્થે જે પ્રવર્તે તે અસંમોહ ક્રિયાવંત 5 વી છે. એમ આશય ભેદને કારણે એક જ ક્રિયાના ફળમાં ભેદ પડી |B વી જાય છે.
આદર કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છિ; જિજ્ઞાસા બુદ્ધ સેવના જી, શુભ કૃતિ ચિન પ્રત્યચ્છિ. મન. ૧૭
ભાવાર્થ ધર્મક્રિયા આદર અને પ્રેમભાવ સાથે કરવાથી વિદ્ગો ટળે 15 વી છે અને આત્મધર્મરૂપ લક્ષ્મી પ્રગટે છે. જ્ઞાની પુરુષોની સેવા અને 3
ഹം
શ્રી યશોવિજયજી કૃત આઠ દષ્ટિની સઝાય
૮૯ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org