________________
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
6:00000000000 વા સમકિત થયાનું માની લે તેથી લાભ ન થાય. પરંતુ આગમના અનુમાનથી કે વી પોતાની દશાને પ્રાપ્ત ગુણોને આગમકથન સાથે સરખાવી નક્કી કરે ? હૈ તો સાચું જ્ઞાન-સાચો ખ્યાલ મેળવી શકે.
નહીં સર્વશ જુજુઆ જી, તેહના જે વળી દાસ; ભક્તિ દેવની પણ કહી જી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન૧૪
ભાવાર્થ ? જગતમાં અનેક ધર્મ પ્રવર્તે છે. પરંતુ આખ પુરુષના વા વચનને અનુસરીને સ્યાદ્વાદથી વિચારવામાં આવે તો જણાય કે ત્રણેય વી કાળમાં જે જે સર્વજ્ઞો થયા છે, થાય છે અને થશે, તેઓના જ્ઞાનમાં વી ફેર નથી. તેમજ સર્વજ્ઞને અનુસરનારા શ્રુતકેવલિ વગેરેનું જ્ઞાન પણ 5 હું તેવું જ હોય છે. પરંતુ તે વાણીને સમજવામાં બુદ્ધિ અનુસાર ભેદ | વા પડે છે. જગતમાં ચિત્ર અચિત્ર પ્રકાશવાળી ભક્તિ પ્રવર્તે છે તેનું
કારણ પણ એ જ છે. હું દષ્ટાંત : ચિત્રકલાના ચોકસી એવા એક રાજાએ પોતાના કે Sા કલાભવનમાં ચિત્રકારોની હરિફાઈ ગોઠવી. ઉત્તમ કલાકારને મોટું ઇનામ આપવાની જાહેરાત કરી. દેશ પરદેશના સારા સારા ચિત્રકારો
આ હરિફાઇમાં ભાગ લેવા આવ્યા. કલાભવનમાં ભીંતનો થોડો થોડો IP 3 ભાગ દરેક હરિફને ચિત્ર કરવા માટે આપવામાં આવ્યો. દરેક કલાકાર 5 વી ઉત્તમ ચિત્ર બનાવવા માટે પોતાની બધી જ બુદ્ધિ અને કલાશક્તિનો B Gો ઉપયોગ કરવામાં મશગુલ હતા. સમયને અંતે બધાના ચિત્રો તૈયાર 15
થઈ ગયા ત્યારે એક વિશિષ્ટ ચિત્રકાર તો પોતાને મળેલ ભીંતના 5 વ ભાગ આડો પડદો લગાવીને એ ભાગને ઘસી ઘસીને સ્વચ્છ અરીસા વી જેવી ચકચકિત બનાવી મનમાં મલકી રહ્યો હતો. થી સમય પૂરો થતાં રાજાસાહેબ પરીક્ષા કરવા પધાર્યા. એક પછી એક 5 વ ચિત્ર જોતા જાય ને ચિત્ર અંગે પોતાનો અભિપ્રાય બતાવતા જાય. એમ 5. Gી બધા ચિત્રો જોયા પછી પરિણામની જાહેરાત માટે સૌ ઉત્સુક હતા5
OOOOOOOM | ૮૮ |
00000000000000000000000000000000000
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org