________________
Ital
વા હશે અને અપ્રાપ્તને હણતો હોય તો દૂર ભાગી ગયેલા લોકોને હણે. વી આવા તર્કમાં ઊભેલા તે માણસને હાથીએ સૂંઢમાં પકડી લીધો અને ૨ તો ચીરી નાખ્યો.
હું પામ્યો સંશય નહીં જી, મૂરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુશિષ્યનો જી, તે તો વચન પ્રકાર. મન. ૧૨
ભાવાર્થ : મૂર્ખ સદા પોતાને ડાહ્યો અને જ્ઞાની સંશય રહિતપણે વી માનતો હોય છે. આળસુ ગુરુ શિષ્યની વિચારસરણી જેવી આવા હૈ મૂર્ખની વિચારસરણી-વચન હોય છે.
દૃષ્ટાંત: એક ગામની બહાર ઝૂંપડીમાં ગુરુ-ચેલો રહે. તે બંને 5 આળસુ. ભિક્ષા લેવા જવામાં પણ તેમને આળસ. ઊઠવા બેસવામાં ય 5 વા આળસ. એક રાત્રીએ બંને ઝૂંપડીની બહાર સૂતેલા. શિયાળાના દિવસો. 5 Gી ઓઢવા પાથરવાના ઠેકાણા નહીં. ઠંડી વધતી ચાલી એમાં ગુરુ જાગી | વા ઊઠ્યા. આળસુ એવા કે આંખ ઉઘાડવી પણ તેને ન પોસાય. બંધ IP Sી આંખે જ શિષ્યને પૂછ્યું. “હે શિષ્ય ! આપણે ઝૂંપડીમાં છીએ કે IB Gી બહાર ? આ ઠંડી તો બહુ લાગે છે.” શિષ્ય પણ સવાયો આળસુ. તે 3ી પણ આંખ બંધ રાખીને સૂતાં સૂતાં જ બોલ્યો. “આપણે ઝૂંપડીમાં જ 5. | છીએ.” બંને વળી સૂઈ ગયા. ત્યાં કૂતરો ટાઢથી બચવા ગુરુ પાસે 5
આવીને સૂતેલો તેનું પૂંછડું ગુરુના હાથમાં આવ્યું. તો શિષ્યને પૂછવા IB વા લાગ્યા...હે શિષ્ય ! આ પૂંછડું છે કે શું ? ત્યારે શિષ્ય કહ્યું કે એ તો તમારી કાચડીનો છેડો છે. આંખ ઉઘાડે તો જ શિષ્યને સાચો ખ્યાલ આવે ને ? આમ બંને આળસમાં ને આળસમાં ઠંડીમાં પડ્યા રહ્યા. Gી સવારે હિમ પડવાથી બંને ઠરી ગયા અને મૃત્યુ પામ્યા.
ધીજે તે પતિઆવવું જી, આપ મતે અનુમાન;
આગમને અનુમાનથી જી, સાચું લહે સુજ્ઞાન. મન, ૧૩ -
ભાવાર્થ સ્વમતિ કલ્પનાથી અને પોતાની સમજણ ને અનુમાનથી SUVVvrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
0000000000000000000000000000000000000000
000000000000000000000000002
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org