SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ક Sorrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr થક વા ભવાભિનંદી-સંસારમાં આસક્ત-જીવને તે પદ વજ સમાન અભેદ્ય B વ હોય છે. લોભી કૃપણ દયામણો જી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યો જી, અફલ આરંભ અયાણ. મન, ૯ ભાવાર્થઃ આ ભવાભિનંદી જીવ લોભી, કૃપણ, માયાવી, દયામણો, 5 વી ઇર્ષાળુ અને ભયભીત હોય છે તેથી તેનાં કાર્યો નિષ્ફળ જાય છે. અને 5 તેનું જીવન અજ્ઞાનમાં વીતે છે. એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમતણો છે. તે જીત્યો ધુરંધર, મન, ૧૦ ભાવાર્થ: આવા આવા અવગુણ જેનામાં છે તે જીવ કટોર અવેદ્ય 5 વ પદને ભોગવે છે. જ્યારે સાધુનો સંગ પામે અને આગમનું આરાધન કરે ત્યારે તે આ પદને જીતી ધુરંધર બને છે. તે જીતે સહેજે ટળે જી, વિષમ કુર્તક પ્રકાર; 3ી દૂર નિકટ હાથી હણે છે, જેમ એ બઠર વિચાર. મન૧૧ ભાવાર્થ: આ અવેદ્ય પદને જે જીવ જીતે છે તેની સમજની વિષમતા 5 અને હાનિકારક કુતર્કો સહેજે નાશ પામે છે. હાથી દૂરથી હણે કે B વા નજીકથી હણે આવા મૂર્ખ પંડિત માણસના વિચાર જેવા વિચાર વ આપોઆપ ટળી જાય છે. બઠરનું દષ્ટાંત ઃ ન્યાય શાસ્ત્રનો અભ્યાસ કરીને આવતા એક 5 | માણસને રસ્તામાં ગાંડો હાથી મળ્યો. તેના પર બેઠેલો મહાવત લોકોને દૂર જવા કહેતો હતો. બીજા લોકો તો દૂર ભાગી ગયા પણ આ વી માણસ પોતાના ન્યાયશાસ્ત્રના અભ્યાસ મુજબ તર્ક કરતો ત્યાં જ 5 ઊભો રહ્યો. તે એમ વિચારતો હતો કે હાથી પ્રાપ્તને હણે છે કે 15 વા અપ્રાપ્તને ? જો પ્રાપ્તને હણતો હોય તો તેના પર બેઠેલા મહાવતને 15 * OOOOO . ... વીર-રાજપથદરિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy