________________
ક
Sorrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
થક વા ભવાભિનંદી-સંસારમાં આસક્ત-જીવને તે પદ વજ સમાન અભેદ્ય B વ હોય છે.
લોભી કૃપણ દયામણો જી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યો જી, અફલ આરંભ અયાણ. મન, ૯
ભાવાર્થઃ આ ભવાભિનંદી જીવ લોભી, કૃપણ, માયાવી, દયામણો, 5 વી ઇર્ષાળુ અને ભયભીત હોય છે તેથી તેનાં કાર્યો નિષ્ફળ જાય છે. અને 5 તેનું જીવન અજ્ઞાનમાં વીતે છે.
એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર; સાધુ સંગ આગમતણો છે. તે જીત્યો ધુરંધર, મન, ૧૦
ભાવાર્થ: આવા આવા અવગુણ જેનામાં છે તે જીવ કટોર અવેદ્ય 5 વ પદને ભોગવે છે. જ્યારે સાધુનો સંગ પામે અને આગમનું આરાધન કરે ત્યારે તે આ પદને જીતી ધુરંધર બને છે.
તે જીતે સહેજે ટળે જી, વિષમ કુર્તક પ્રકાર; 3ી દૂર નિકટ હાથી હણે છે, જેમ એ બઠર વિચાર. મન૧૧
ભાવાર્થ: આ અવેદ્ય પદને જે જીવ જીતે છે તેની સમજની વિષમતા 5 અને હાનિકારક કુતર્કો સહેજે નાશ પામે છે. હાથી દૂરથી હણે કે B વા નજીકથી હણે આવા મૂર્ખ પંડિત માણસના વિચાર જેવા વિચાર વ આપોઆપ ટળી જાય છે.
બઠરનું દષ્ટાંત ઃ ન્યાય શાસ્ત્રનો અભ્યાસ કરીને આવતા એક 5 | માણસને રસ્તામાં ગાંડો હાથી મળ્યો. તેના પર બેઠેલો મહાવત લોકોને
દૂર જવા કહેતો હતો. બીજા લોકો તો દૂર ભાગી ગયા પણ આ વી માણસ પોતાના ન્યાયશાસ્ત્રના અભ્યાસ મુજબ તર્ક કરતો ત્યાં જ 5
ઊભો રહ્યો. તે એમ વિચારતો હતો કે હાથી પ્રાપ્તને હણે છે કે 15 વા અપ્રાપ્તને ? જો પ્રાપ્તને હણતો હોય તો તેના પર બેઠેલા મહાવતને 15 * OOOOO
.
...
વીર-રાજપથદરિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org