________________
૦૦૦૦૦૦
Looooooooooooooooooooooooooooo વી તત્ત્વો હતા તે નાશ પામે છે અને જીવ નિષ્કપટપણે ગુરુભક્તિ કરતો ? વ થાય છે.
સૂક્ષ્મબોધ તો પણ ઇહાં જી, સમકિત વિણ નવિ હોય; વેધ સંવેદ્ય પદે કહ્યો છે, તે ન અવેદ્ય જોય. મન ૫
ભાવાર્થ આ દૃષ્ટિમાં જીવ હજુ સમકિતને પામ્યો નથી. ગ્રંથિભેદ વ થયો નથી હોતો, તેથી તેને સૂક્ષ્મબોધની પ્રાપ્તિ પણ ન હોય. સૂક્ષ્મબોધ 5 તો વેદ્ય સંવેદ્ય પદે હોય અને આ દૃષ્ટિ તો અવેદ્ય પદ છે.
વેદ્ય બંધ શીવ હેતુ છે જી, સંવેદન તસ નાણ;
નયનિક્ષેપે અતિ ભલું , વેધ સંવેદ્ય પ્રમાણ. મન કી
ભાવાર્થ : બંધનાં કારણ અને મોક્ષનાં કારણ એ જાણવા યોગ્ય 5. | એટલે કે વેદ્ય છે. અને તેનું જે જાણવું તે સંવેદ્ય-સંવેદન છે. આ 5 વ વેદ્ય સંવેદ્ય પદ જેને પ્રાપ્ત થયું છે તેવો જીવ તત્ત્વોને નય, નિક્ષેપથી વી જાણે છે. તેથી તેની તત્ત્વ વિષેની સમજ-જ્ઞાન યથાતથ્ય હોય છે રૂડું B 3ી હોય છે.
તે પદ ગ્રંથિવિભેદથી જી, છેહલી પાપ પ્રવૃત્તિ; તપ્ત લોહ પદ ધૃતિ સમી જી, તિહાં હોય અંતે નિવૃત્તિ. મન. ૭
ભાવાર્થઃ ગ્રંથિભેદ થાય ત્યારે આ વેદ્ય સંવેદ્ય પદ પ્રાપ્ત થાય. તે પછીથી જે પાપપ્રવૃત્તિ કરે છે તે છેલ્લી હોય છે એટલે કે બંધનું કારણ 5 Gી હોતી નથી. કેમ કે તે બંધના ભયથી નાછૂટકે પ્રવૃત્તિ કરતો હોય છે. B વી આપણે જેમ તપેલા લોઢા પર નાછૂટકે જ પગ મુકીએ તેમ એની પાપ ? વી પ્રવૃત્તિ હોય છે. અને તેથી અંતે ઉદય કર્મની નિવૃત્તિ થાય છે.
એહ થકી વિપરીત છે જ, પદ તે અવેધ સંવેદ્ય; ભવાભિનંદી જીવને જી, તે હોય વજ અભેદ્ય. મન૮ B
ભાવાર્થ : અવેદ્ય સંવેદ્ય પદ આ વેદ્ય સંવેદ્ય પદથી વિપરીત છે. 5 * OOOOOOOO
T શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
૮૫ |
=
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org