________________
ચોથી દીપ્તાદષ્ટિ – ઢાળ ચોથી (ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ અવતાર-એ દેશી) યોગ દષ્ટિચોથી કહી જી,દીપ્તાતિહાંન ઉત્થાન; પ્રાણાયામ તે ભાવથી જી,દીપપ્રભા સમ જ્ઞાન.
મનમોહન જિન જી, મીઠી તાહરી વાણ. ૧ ભાવાર્થ : આ ચોથી દૃષ્ટિમાં ઉત્થાન નામનો દોષ દૂર થાય છે. વી બોધનું બળ દીવાના પ્રકાશ જેવું હોય છે. અને ભાવ પ્રાણાયામ હોય વી છે. મનને મોહ પમાડનારા હે પ્રભુ, તમારી વાણી મીઠી છે.
બાહ્યભાવ રેચક ઇંહા જી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી છે, પ્રાણાયામ સ્વભાવ. મન૦ ૨ ભાવાર્થ ? આ દૃષ્ટિમાં વર્તતા જીવને યોગનું ચોથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. અહીં જીવને બહિર્ભાવ તે રેચક છે. અંતર્ભાવ તે પૂરક લે છે અને સ્થિરતા એ કુંભક છે.
ધર્મ અર્થે ઇહાં પ્રાણને જી,- છાંડે, પણ નહીં ધર્મ પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દૃષ્ટિનો મર્મ. મન૦ ૩
ભાવાર્થ: આ દૃષ્ટિવાળાને પ્રાણ કરતાં પણ ધર્મનું વધારે માહાસ્ય વી છે. ધર્મને ખાતર પ્રાણ છોડે પણ ધર્મ છોડે નહીં. પ્રાણ જાય એવું વી સંકટ આવે એમ અહીં બને તો પણ ધર્મને છોડતો નથી. એવું આ | દૃષ્ટિનું રહસ્ય છે.
તત્ત્વ શ્રવણ મધુરોદકે જી, ઇહાં હોય બીજ પ્રરોહ; ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુભક્તિ અદ્રોહ. મન. ૪
ભાવાર્થ : તત્ત્વજ્ઞાનના બોધના શ્રવણ રૂપ પાણીના સીંચનથી 15 યોગબીજને અહીં ફણગા ફૂટે છે. ખારા પાણી સમાન જે અનિષ્ઠ 5 BO
O OOOOOOOOOOOOO/ ૮૪]
FUNN0u00លលលលលលលលលលលលលលលលលលលលលា
លលលលលល ។
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org