SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ * ૦ ഹ : વ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મશિષ્ટ કહે તે પ્રમાણ; મ0 B. વા સુયશ લહે તે ભાવથી, મ, ન કરે જૂઠ ડફાણ. મ૦ ૫ | ભાવાર્થ શાસ્ત્રો ઘણાં છે અને એ સમજવા જેટલી બુદ્ધિ મારામાં 5 વી નથી માટે જ્ઞાની કહે તે મને પ્રમાણ છે, એવી ભાવના આ દૃષ્ટિમાં | વી વર્તતો જીવ રાખે. અને તેવી સમજણને કારણે પોતાને વિષે અસત્ય કે ઢા ખોટા ડોળ ન કરે. આમ કરવાથી આવા ભાવવાળા જીવને લોકમાં 5 હા સુયશ મળે. ૦૦૦૦૦૦૦૦૦૦ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ ત્રીજી બલાદષ્ટિ - ઢાળ ત્રીજી (પ્રથમ ગોવાલાણ તણે ભવે જી રે - એ દેશી) ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે; જિનજી, ધનધન તુજ ઉપદેશ. ૧ ભાવાર્થ ? આ ત્રીજી દૃષ્ટિમાં લાકડાના અગ્નિ જેવો લાંબા સમય વ સુધી બોધનો પ્રભાવ રહે છે. બોધની અસર પણ પ્રબળ પડે છે. 3 વ યોગનું ત્રીજું અંગ આસન સાધ્ય બની જાય છે, સ્થિર થઈ જાય છે ? તે અને તેથી ક્ષેપ - ઉતાવળ - અધીરજ - નો દોષ દૂર થાય છે. શ્રવણની લી જિજ્ઞાસા વધે છે, પ્રભુના ઉપદેશ પ્રત્યે અહોભાવ જાગે છે. તરૂણ સુખી સ્ત્રી પરિવર્યો છે, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્વને જી, એ દષ્ટિ સુવિનીત રે. જિ. ૨ ભાવાર્થ : જેમ કોઈ યુવાન તરૂણ સ્ત્રી સાથે બેસીને સુખે સમય વ પસાર કરતો હોય, તેવામાં દેવતાઈ સંગીત રેલાય તો તે સાંભળવા તે દોડી જાય છે. તેવી આ દૃષ્ટિવાળાને તત્ત્વ સાંભળવાની રૂચિ હોય કે Gી છે અને વિનય પણ હોય છે. F, OOOOOOOOOOOOOOOOOOOOT | ૮૨ | OિOOOOOOOOOOOOOK વીર-રાજપથદર્શિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy