________________
*
૦
ഹ
: વ શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મશિષ્ટ કહે તે પ્રમાણ; મ0 B. વા સુયશ લહે તે ભાવથી, મ, ન કરે જૂઠ ડફાણ. મ૦ ૫ |
ભાવાર્થ શાસ્ત્રો ઘણાં છે અને એ સમજવા જેટલી બુદ્ધિ મારામાં 5 વી નથી માટે જ્ઞાની કહે તે મને પ્રમાણ છે, એવી ભાવના આ દૃષ્ટિમાં | વી વર્તતો જીવ રાખે. અને તેવી સમજણને કારણે પોતાને વિષે અસત્ય કે ઢા ખોટા ડોળ ન કરે. આમ કરવાથી આવા ભાવવાળા જીવને લોકમાં 5 હા સુયશ મળે.
૦૦૦૦૦૦૦૦૦૦
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ
ત્રીજી બલાદષ્ટિ - ઢાળ ત્રીજી (પ્રથમ ગોવાલાણ તણે ભવે જી રે - એ દેશી) ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટઅગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધે જી, શ્રવણ સમીહા શોધ રે;
જિનજી, ધનધન તુજ ઉપદેશ. ૧ ભાવાર્થ ? આ ત્રીજી દૃષ્ટિમાં લાકડાના અગ્નિ જેવો લાંબા સમય વ સુધી બોધનો પ્રભાવ રહે છે. બોધની અસર પણ પ્રબળ પડે છે. 3 વ યોગનું ત્રીજું અંગ આસન સાધ્ય બની જાય છે, સ્થિર થઈ જાય છે ? તે અને તેથી ક્ષેપ - ઉતાવળ - અધીરજ - નો દોષ દૂર થાય છે. શ્રવણની લી જિજ્ઞાસા વધે છે, પ્રભુના ઉપદેશ પ્રત્યે અહોભાવ જાગે છે.
તરૂણ સુખી સ્ત્રી પરિવર્યો છે, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્વને જી, એ દષ્ટિ સુવિનીત રે. જિ. ૨
ભાવાર્થ : જેમ કોઈ યુવાન તરૂણ સ્ત્રી સાથે બેસીને સુખે સમય વ પસાર કરતો હોય, તેવામાં દેવતાઈ સંગીત રેલાય તો તે સાંભળવા તે દોડી જાય છે. તેવી આ દૃષ્ટિવાળાને તત્ત્વ સાંભળવાની રૂચિ હોય કે Gી છે અને વિનય પણ હોય છે. F, OOOOOOOOOOOOOOOOOOOOT | ૮૨ |
OિOOOOOOOOOOOOOK
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org