________________
શાહ સેદાગર જમાલ
બનાવી કે બ્રહ્મદેશની એક અગ્રગણ્ય ઘાસતેલને વેપાર કરનારી પેઢી થઈ પડી. જમાલ શેઠના જીવતાજાગતા સ્મારકરૂપે, આ પેઢી હજી પણ પર જાણેજલાલીમાં છે. પરંતુ આજે એ સંસ્થાની માલિકી એક પરદેશી કંપનીના હાથમાં ગયેલી છે.
(૪) જમાલ શેઠે બ્રહ્મદેશના મોટામાં મોટા ધંધા ચોખા, શેરડી અને ઘાસતેલ હાથમાં લેવાને વિચાર કર્યો હતો. તેમાં ઘાસતેલ અને ચોખાના ધંધામાં તે તેમણે અપૂર્વ સફળતા મેળવી હતી. હવે તેમની દષ્ટિ શેરડીને ઘધે હાથમાં લેવા તરફ ગઈ
એ જ કાળમાં જાવા અને તેની આસપાસના પ્રદેશમાં ખૂબ ખાંડ નીપજતી અને એ ખાંડને મોટામાં મેટ ઘરાક આપણો દેશ હતો. તે કાળે હિદમાં ખાંડ પેદા કરવાનાં કારખાનાં ન હતાં આથી જમાલ શેઠે બ્રહ્મદેશની ભૂમિમાં તેયાર થતી શેરડીને સદુપયોગ કરી, બ્રહ્મદેશમાં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org