________________
४४३
.. પ૯૨
વાસવદત્તા ઊભી તામ, મૃગાવતીનું જપતી નામ; ઉદયન નામ રીદયમાં ધરાઈ, ધરમી ભીલચ્છું યુદ્ધ બહૂકરઈ. ઉદયન મુંકઈ તાણી બાણ, એટલે આવ્યો ભીમ સુજાણ; તેણંઈ ભીલને વારયા સહી, ઉદયન પાય નમ્યો ગહી ગહી.
. ૫૯૩ ખેમકુશલ પૂછે તિહાં રાય, ભીલ ભીમ ઘર તેડી જાય; ભોજન ભગતિ કરંઈ તેણે ઠાય, પૂછે ભીમને ઉદયન રાય.
...પ૯૪ મંત્રી મહોત મોકલી આજેહ, ગયા કિહા નવિદીસઈ તેહ; ભીમ કહે નવિદીઠા સોય, તવ ઉદયનને બહુ દુખહોય.
•.. ૫૯૫ કે તેં કાલિં આવ્યા નરદોય, પૂરવ વાત પ્રકાસઈ સોય; જીતા ભીમ કઈ મલીઆ ચોર, ઉજેણી લેઈ ગયા કઠોર.
... પ૯૬ સેનાની ઉલખતો ત્યાદિ, લેઈ ગયો અવંતીસ જ્યાંહિ; ભુપતિ કંઈ સ્પં ઝાલ્યાએહ, ઉદયન ક્યું મિં કરયો સનેહ.
... ૫૯૭ પાલ ગોપાલ વખાણ્યો તેહ, ઉત્તમ જાણી લગની દેહ; સેનાની તુહ જાઉં ફરી, સહસ તુરંગ મલ્યો સજ કરી.
... પ૯૮ પુત્રી પરણાઈ જેણી વાર, ઉદયનને દેજ્યો તિણિ વાર; યુગંધરાયણ કાંઈ આશ્યાલી, અહો આવ્યા સહુ એગઠા મિલી.
••• ૫૯૯ વાટિ કર લાગી અમ જેહ, કારણ પ્રીછો રાજા તેહ; ચિંતા ધરી હiઈ મહારાજ, મુઝ વચનેંટલો સહૂ આજ.
... ૬૦૦ સૂણતાં હરખ્યો ઉદયન રાય, મંત્રી લગન હુઈ તેણઈ ઠાય; શ્રુભ મુહૂરતિ તિહાં પરણ્યો રાય, હંમર દીધા તસ ઠાય.
..૬૦૧ જે બ્રહ્મસેનાની નર જેહ, પરણાવીને વલીઉ તે; જાતા વાસવદત્તા ભણંઈ, મુઝ પ્રણામ કહેયો સડૂતણે.
...૬૦૨ પીતા ભ્રાત માતાને જઈ, માહરો જોહાર તુમ કહજયો સહી; તુમ્યો મ વીસારસ્યો મંત્રીસ, ભેટો તમો ઉજેણી ઈસ.
•.. ૬૦૩ લેઈ આગિના મંત્રી જાય, કોસંબીમાં આવ્યો રાય; મોટા મહોછવ ઘરિ ઘરિ ગાય, દેહાથા તોરણ બંધાય.
•••૬૦૪ વધામણા હોઈ તિહાં બહુ, સુખી આલોક હુઆ તિહાં સહુ મંત્રી રાજધૂરંધર કરયો, રીષભ કહે જગનો દુખ હરયો.
..૬૦૫ અર્થ :- ઉદાયનરાજા કૌશાંબી નગરી તરફ આગળ વધ્યા. તેમણે માર્ગમાં જુદા જુદા સ્થાને મૂત્ર ભરેલા ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org