________________
આ સાંભળી હારીને ત્યાંથી પાછા ફર્યા.
...૪પ૯ ધૂતારાઓ રાજસભામાં હારી ગયા. રચૂડ કિંમતી વસ્તુઓ વહાણમાં ભરી લઈ આવ્યો. કવિ ઋષભદાસ કહે છે કે, જગતમાં બુદ્ધિ જ પ્રમાણ છે. રાજગૃહી નગરીમાં કૂવામાંથી વીંટી પ્રાપ્ત કરવા માટે લોકો અસમર્થ બન્યા.
... ૪૬૦
દુહા-૨૮
મુદ્રા પહેરી નવિ સકઈ, મલયાલોક અનેક; અભયકુમાર તિહાં આવીઉં, મુરતવંત વિવેક
... ૪૬૧ અર્થ - રાજગૃહી નગરીમાં એક પણ વિશિષ્ટ પ્રજ્ઞાધારી વ્યક્તિ ન હતો જે કૂવામાંથી મુદ્રિકા કાઢી પહેરી શકે. (અભયકુમારને લાગ્યું કે આ સારી તક છે.) ત્યારે તેજસ્વી, ગંભીર અને વિવેકી અભયકુમાર લોકોના સમૂહની વચ્ચે આવ્યા.
.. ૪૬૧ ઢાળ : ૨૪ પિતા પુત્રનું મિલન - મહામંત્રી અભયકુમાર
ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ મલ્હાર. અભયકુમાર પૂછાઈ તહી, કહ્યું લોક મિલાય રે; પુરુષ લેવી મુદ્રિકા બેઠા એણઈ ઠાય રે
અભય આંચલી... ૪૬ર શ્રેણિક અહી રાજીઉં, જેનિં બહું મંત્રીસ રે; એક અધિપતિ કરવા ભણી, જુઈ નગરમાં ઈસ રે
••• ૪૬૩ અ૦ કોઉ પરદેસી પહેરસઈ, લેઈ મુદ્રીકા એહ રે; તોહ પરધાન વટી નૃપો, પૂછી તેહનિ દેહ રે
• ૪૬૪ અ૦ રાયનિ પૂછીઉં સેઠી ઈ, બોલ્યો શ્રેણિકરાય રે; જેહવાલઈ નર ગાયનિ, આજ તેહગોવાલ રે
... ૪૬૫ અ૦ વેગિ તેડો જઈ કુમર નઈ, બોલ્યો શ્રેણિકરાય રે કુમર લઈ કુપથી મુદ્રિકા, મંત્રી તું જિમ થાય રે
• ૪૬૬ અ૦ વચન સુણી નર હરબીઉં, ચડ્યો કુપ છઈ જ્યાંહિ રે; અભયકુમાર અણાવતો, ગાઢું છાણ તે ત્યાહિં રે
૪૬૭ અ૦ નરખી નર તું અ નાખીઉં, ચાંપી મુદ્રિકા છાણિ રે; અગનિ પૂલા તિહાં બાલીઆ, રેડિઉં પાણીઅ આણિ રે
••• ૪૬૮ ૦ કુપ ભરયો જ કંઠ લગઈ, તરી આવીઉં છાણ રે; લેઈઅ વીટીઅ કરિ ઘાલતો, કરતી લોક વખાણ રે
•.. ૪૬૯ ૪૦ રાય મલ્યો કુણ કુમરઉં, લાઘો સકલ તસ અવદાત રે; કહઈ બેનાતટિ હું હતો, લાઘો સકલ અવદાત રે
... ૪૭૦ અ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org