SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ: વારસો અને વૈભવ શ્વેતાંબર પરંપરા દિગંબર પરંપરા મરુદેવી હાથી પર ચડવા સાથે જ મુક્તિગમન. અસંભવ વસ્ત્રાભૂષણથી સુસજ્જ પ્રતિમાનું પૂજન. પૂર્ણત: દિગંબર તથા વીતરાગ પ્રતિમા જ પૂજનયોગ્ય. મુનિઓનાં વસ્ત્ર, પાત્ર વગેરે ૧૪ ઉપકરણ. મુનિ કોઈ પણ પ્રકારના વસ્ત્રનો ઉપયોગ નથી (પાત્ર, પાત્રબંધ, પાત્રથાપન, પાત્ર પ્રમાર્શનિક, કરતા અને હંમેશાં દિગંબર રહે છે. આહાર પટલ, રજસાણ, ગુચ્છક, બે ચાદર, ઉનનું હાથમાં લે છે અને કોઈ પાત્ર વગેરેનો ઉપયોગ વસ્ત્ર, રજોહરણ, માત્રણ, ચોલપટ્ટક તથા નથી કરતા. કેવળ એક પીછિકા રાખે છે. એક લાંબો દંડ વગેરે રાખે છે.). ભગવાન મહાવીરના ગર્ભનું પરિવર્તન થયું. એ અસંભવ. ભ. મહાવીરનો વિવાહ અને એક કન્યાજન્મ. મહાવીરે વિવાહ કર્યો જ નહોતો. મુનિગણ અનેક વાર ભોજન લે છે. એક સ્થાન પર ઊભા રહી પોતાના હાથમાં લે છે. મુનિઓનું અનેક ઘરેથી ભિક્ષાગ્રહણ. એક દિવસમાં એક જ વાર. મહાવીર ભ.નો તેજોવેશ્યાનો ઉપસર્ગ. નહીં. અગિયાર અંગોની મૌજૂદગી. અંગ જ્ઞાન લોપ થઈ ગયું છે. તીર્થકરોના ગર્ભમાં આવવાના સમયે એમની દિગંબર પરંપરા પ્રમાણે ૧૯ સ્વપ્ન છે. માતાઓને આવનારાં સ્વપ્ન ૧૪ છે. પર્યુષણ પર્વ માત્ર ૮ દિવસના હોય છે, દશલક્ષણ પર્યુષણ પર્વ ૧૦ દિવસના હોય છે અને અંતિમ દિવસ સંવત્સરી (ક્ષમાપના) પર્વ શ્વેતાંબર પર્વ સમાપ્ત થાય ત્યારે શરૂ થાય છે. ૧૦ હોય છે. દિવસ પૂરા થયા પછી ક્ષમાવાણી આવે છે. જો આપણે ૨૧મી સદી અને ત્યારપછી જૈન ધર્મને માત્ર સુરક્ષિત જ ન રાખવો હોય પરંતુ એના પ્રભાવને વધારવો હોય તો આપણે જૈન સિદ્ધાંતોમાં રહેલાં અનેકાંત અને સમન્વયની ભાવનાનો સ્વીકાર કરીને આ ભેદ હોવા છતાં એકતાની કડીને મજબૂત કરવાની રહેશે. જૈન ધર્મનો મૂળ ગુણ વિવિધતામાં 56 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005440
Book TitleJain Dharm Varso ane Vaibhav
Original Sutra AuthorN/A
AuthorNarendra Jain
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy